SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉષ્ણ, અધ: અને તિય*ગામીજાલાન્તગતસૂર્ય કિરણાથી જેનુ સ્ફુરણ હાય છે. એવી જે ધૂલિ છે તે ઉધ્વરેણુ શબ્દથી વાચ્ચ થયેલી છે. આઠ વરણુને એક ત્રસરેણુ હોય છે. જે પૂર્વ આદિ દિશાએથી આગત વાતથી પ્રેરિત થઈ ને આમ-તેમ ઉડી જાય છે. એવી ધૂલિનુ નામ ત્રસા છે. એવી ત્રસારુપરેણુ જ ત્રસરે કહેવાય છે. આ ત્રસરેણુઓને એક થરેણુ હાય છે, રથ ચાલે છે ત્યારે તેનાથી જે રે ઉડે છે તે રથરેણુ છે. આઠ રથરેણુએને એક દેવ કુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર નિવાસી મનુષ્યના ખાલાત્ર હાય છે. આઠ ખાલાગ્નોને હરિવષ અને રમ્યક વર્ષના નિવાસી મનુષ્યેા નુ' એક ખાલાગ્ર હોય છે. એજ હરિવર્ષ અને રમ્યકવન નિવાસી મનુષ્યેાના જે આઠ માલાશ્રો છે તે હેમવત અને હૈરણ્યવત ક્ષેત્ર નિવાસી મનુ ષ્યાનુ' એક બાલાવ્ર હાય છે. એમના આઠ ખાલાગ્નોનુ પૂર્વાં વિદેહ અને અપર વિદેહના નિવાસી મનુષ્યાનું એક ખાલાગ્ર હાય છે. એમના આઠ ખાલાગ્નોની-કેશાગ્રાની-એક વિક્ષા હાય છે, આઠ લિક્ષાએની એક ચૂકા હોય છે. આડ યૂકાએનુ એક યત્ર મધ્ય હૈાય છે. આઠ યવમધ્યાના એક અંગૂલ હોય છે. ૬ અ'ગુલાને એક પાદ-પાદમધ્યતલ પ્રદેશ હાય છે. પાદ મધ્યતલ પ્રદેશને જે અહી' પાદ કહેલ છે તે ગ્રામૈક દેશમાં થયેલ ગ્રામના વ્યવહારની જેમ સમજવું ૧૨ અગુલેાની એક વિતસ્તિ હાય છે.તેમજ ૨૪ અંગુàાની એક ત્નિ હાય છે.જેમાંઆંગળીએ પહેાળી કરવામાં આવી છે. એવા એક હાથનુ નામ સૈદ્ધાન્તિકી પરિભાષામાં રતિ કહેવમાં આવેલ છે શબ્દકોષમાં મુષ્ટિકા બાંધેલા હાથને પણ એક રતિ કહેવામાં આવેલ છે. પરંતુ એનું અહીં ગ્રહણ થતું નથી કેમકે આમાં પ્રમાણ એછું આવે છે. જ્યારે પહેાળી કરેલી આંગલીઓ વાળા હાથને રિત્ન કહે છે ત્યારે જ તેમાં ૨૪ અંશુલ પ્રમાણતા આવે છે-અને એનાથીજ ત્નિ પ્રમાણુ સધે છે. ૪૮ અંશુલાની એક કુક્ષિ હોય છે. ૯૬ અ’ગુલના એક અક્ષ હાય છે. શકટના અવયવ વિશેષ જે હાય છે તેનુ' નામ અક્ષ છે. આ પ્રમાણે ૯૬ અ'ગુલાના એક દંડ હાય છે ધનુષ પણ આટલાજ અંશુલાનુ હોય છે ધૂંસરું-જે બળદના ખાંધાં પર મૂકવામાં આવે છે તે પણ એટલા જ અંશુલાનું હોય છે મુશેલ અને નાલિકા–યષ્ટિ વિશેષ પણ એટલાજ અ'ગુલેાની હેાય છે. અહી પ્રકરણમાં ઉપયાગી એક ધનુષ માત્ર જ છે. બીજા નામેા ફકત પ્રસ’ગાનુસાર જ લખવામાં આવ્યા છે, અન્યત્ર આ સને ઉપયાગ થાય છે, એ હજાર ધનુષના એક ગગૃત થાય છે. ચાર ગબૂત ખરાખર એક ચેન્જન હાય છે. આ ચૈાજન પ્રમાણવાળા પલ્ય-ધાન્ય પાત્રવિશેષના જેવું આ પલ્ય હોય છે. એટલે કે એક ચેાજન પહેાળુ' અને એક ચેાજન લાંબુ એવુ એક પય બનવું જોઈએ. આ પલ્પમાં ઓછામાં ઓછા એક દિવસથી માંડીને ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે સાત દિવસ સુધીના સુડિત થયેલા શિર પર ઉત્પન્ન થયેલા બાલાચોની—કે જેએ દેવકુરુ અને ઉત્તર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૪
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy