________________
૮૪ લાખ નલિન નું એક અર્થનિપૂરાંગ હોય છે. ૮૪ લાખ અર્થનિપુરાંગ બરાબર એક અર્થ નિપુર હોય છે. ૮૪ લાખ અર્થ નિપૂર નુ એક અયુતાંગ હોય છે, ૮૪ લાખ અયુતાંગ બરાબર એક અયુત હોય છે, ૮૪ લાખ અયુતનું એક નયુતાંગ હોય છે, ૮૪ લાખ નયુતાંગ બરાબર એક નયુત હોય છે. ૮૪ લાખ નયુતનું એક પ્રયુતાંગ હોય છે. ૮૪ લાખ પ્રયુતાંગ બરાબર એક પ્રયુત હોય છે. ૮૪ લાખ પ્રયુતનું એક ચૂલિકાંગ હોય છે, ૮૪ લાખ યુલિકાંગની એક ચૂલિકા હોય છે, ૮૪ લાખ ચૂલિકાનું એક શીર્ષ પ્રહેલિકાંગ હોય છે અને ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીષ પ્રહલિકા હોય છે. આ શીર્ષ પ્રહેલિકાની સ્થાપના આ પ્રમાણે છે–૭૫, ૮૨ ૬૩, ૨૫, ૩૦૭૩૦૧૦૨૪૧૧૫, ૭૯૭૩૫૬૯૯૭૧૬૯ ૬૮૯૬૨૧ ૮૯૬૬૮૪૮૦૮૦ ૧૮૩ ૯૬ એ સર્વ અંક ૫૪ છે. એમની આગળ ૧૪૦ શૂન્યની સ્થાપના વધારાની કરવી જોઈએ. આ પ્રમાણે એક શીષ પહેલિકામાં ૧૯૪ અંક સ્થાને હોય છે. યદ્વા–“વિ વિM" ની સંસ્કૃત છાયા વિગુi જ થાય છે. એ પક્ષમાં આગળ આગળ ન’ પ્રધાન થાય છે એ ભાવ સ્પષ્ટ થાય છે. તથા ચ-પૂર્વાગની અપેક્ષા પૂર્વમાં પ્રધાનતા પ્રર્ષ યુક્તતા છે. પૂર્વની અપેક્ષા ત્રુટિતાંગ માં પ્રધાનતા છે. ત્રુટિતાંગની અપેક્ષા ત્રુટિત માં પ્રધાનતા છે. ઈત્યાદિરૂપમાં ઉત્તર ઉત્તરમાં પ્રથમની અપેક્ષાએ પ્રધાનતા જાણવી જોઈએ. આ રીતે શાર્ષ પ્રહેલિકામાં સર્વની પ્રધાનતા છે કેમકે તે બહુતર સંખ્યાત સ્થા નને વિષય છે. અથવા વિગુણનું આને અર્થ ગુણ રહિત પૂર્ણ થાય છે. આ પક્ષમાં એ ભાવ પણ નીકળે છે કે જે પ્રમાણે પંચાશત શતસહસ્ત્ર ઈત્યાદિ ગુણે નિષ્પન્ન છે. તેમ એ પૂર્વાગે પૂર્વ આદિ ગુણ નિષ્પન્ન નથી. એ તે ફકત અનાદિ સિદ્ધ સંકેત વશથી જ વિવક્ષિત સંખ્યાના અભિધાયક છે વિમ, જે બે વાર કહેવામાં આવ્યું છે તે ત્રુટિત આદિ પદની બહુલતાને લીધે કહેવામાં આવેલ છે, શંકા–તમે હમણાં પૂર્વાગ પૂર્વ આદિકેને અનાદિસિદ્ધ સંકેતના વાશથી જ વિવક્ષિત સંખ્યા ના અભિધાયક કહેલ છે. તે આને અર્થ એ થયો કે આમાં અન્યર્થતા નથી. પરંતુ ખરેખર એવું નથી કેમકે આમાં અવર્થતા છે અને તે આ પ્રમાણે છે, એગ કારણ હોય છે. અને તે કાર્ય સાપેક્ષ હોય છે. અહીં પૂર્વાગરૂપ કારણનું કાર્ય પૂર્વ છે તેથી જ તે પૂર્વાગમાં ‘પૂર્વદર ગ આ વ્યુત્પત્તિ મુજબ આ જાતને વિગ્રહ થયા છે. પૂર્વાગને ૮૪ લાખથી ગુણિત કરવામાં આવે તો તેનાથી પૂર્વ બને છે આ પ્રમાણે અહીં અન્વર્થતા સ્પષ્ટ જ છે. તે પછી તમેએ આમાં અન્યર્થતાને અભાવ છે. એવું પ્રતિપાદન કર્યું છે તે યોગ્ય છે ? આ શંકાને જવાબ આ પ્રમાણે છે કે જયારે પૂર્વ શબ્દમાં જ અવર્થતા નથી તે પછી એનું જે કારણ છે તેમાં અર્થતાને અભાવ તે ૨૫ષ્ટ છે. આ પ્રમાણે અહીં કોઈ દે
પન્ના-વિકુળ ર” ની સંસ્કૃત છાયા મુળ દિગુ' એવી જ છે, આને અથ બબ્બે ભેદ હોય છે. તથા ચ-પૂર્વાગ પૂર્વ, ત્રુટિતાંગ ત્રુટિત આ રૂપથી શીર્ષ પ્રહેલિકાંગ, શીષ પ્રહેલિકા સુધી બબ્બે ભેદ થયા છે. તે વિષે ઉપર સ્પષ્ટતા કરવામાં આવી છે. છતા વસાવા ,, તાવત્તાવાળા તેજ મિg" આ પ્રમાણે સમયથી માંડી ને શીર્ષ પ્રહેલિકા સુધી કાળ ગણિત છે, સંખ્યાનું સ્થાન છે, અને એજ ગણિતને વિષય છે. આયુસ્થિતિ આદિરૂપ કાળ છે. આટલો આયુ કાળ કેટલાક રત્નપ્રભાના નારકેના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૪૯