________________
અછ થી માંડીને પ્રતિરૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. “સે gg gવમાફવાડ तहेव जाव भवण कोसं आयामेण अद्धको विक्खमेण देसूर्ण कोर्स उइढं उच्चत्तेणं अट्ठो તા” આ અષભકૂટ પર્વત ચેમેર એક પદ્મવર વેદિકાથી પરિષ્ટિત છે. આનું વિશેષ વન સિદ્ધાયતન ફૂટના જેવું જ છે. તથા ચ-2ષભકૂટ પર્વત એક વનખંડથી ચોમેર ઘેરાએલ છે. આ ઋષભકૂટ પર્વતની ભૂમિને ઉપરિભાગ બહુસમરમણીય છે. મૃદંગમુખપટ વત આને ઉપરિભાગ બહુસમરમણીય છે. યાવત અહીં અનેક વ્યંતર દેવ અને દેવીઓ થાવત્ આનંદ પૂર્વક પોતાના પુર્વકૃત શુભ કર્મોના શુભ ફળોનો ઉપભોગ કરતા સાનંદ નિવાસ કરે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના મધ્યભાગ માં એક વિશાલ ઋષભ નામના દેવનું ભવન છે. ઈત્યાદિ રૂપમાં કથન અને ભવનનું વર્ણન આજ સૂત્રના ૧૪ મા સૂત્રમાંથી જાણી લેવું જોઈએ આ ભવનની લંબાઈ એક ગાઉ જેટલી છે. અને ચેડાઈ અર્ધા ગાઉ જેટલી છે. તેમજ કંઈક કમ એક ગાઉ જેટલી એની ઉચાઈ છે. તાત્પર્ય આમ છે કે બે હજાર ધનુષ બરાબર એક ગાઉ હોય છે. અહીં જે આની ઊંચાઈ કંઈકકમ એક કોશ જેટલી કહેવામાં આવી છે તે તે બે હજાર ધનુષમાંથી પ૬, કમ વિવક્ષિત છે. આ પ્રમાણે આની ઊંચાઈ ૧ હજાર ૪૪૦ ધનુષ જેટલી હોય છે. એવું જાણવું જોઈએ “ગઠ્ઠો દેવ” –ષભકૂટ નામ આનું યથાર્થ જ છે. જીવાભિગમસૂત્રમાં જેમ ચમકાદિક પર્વતના નામની સાર્થકતા પ્રકટ કરવામાં આવી છે. તેવી જ અહી આના નામ ની સાર્થકતા પ્રકટ કરી લેવી જોઈએ. એજ વાત “કngઢાળ કમળ જ્ઞાઘ રે મહિઢિg” આ સૂત્રપાઠ વડે પ્રકટ કરવામાં આવી છે. એટલે કે જયારે ગૌતમે પ્રભુ શ્રીને આ જાતનો પ્રશ્ન કર્યો કે હે ભદત ! “ i ma ગુદા ૪૬ regn” ? આ ઋષભકૂટ પર્વત ને ઋષભકૂટ નામ થી તમે કેમ સંબોધિત કરી રહ્યા છે ! ત્યારે પ્રભુએ એના ઉત્તરમાં આ પ્રમાણે કહ્યું કે “જો મા ! સરકgsag ggg खुड्डियासु बावीसु पुक्खरिणीसु जाव बिलपंतीसु बहूइ उप्पलाई जाव सहस्मपत्ताई सयसદguત્તા કદમા કરવામા” આ પાઠના પદોની સ્પષ્ટ વ્યાખ્યા આ પ્રમાણે છે. હે ગૌતમ ઋષભકૂટ પર્વત પર નાની નાની વાર્ષિકાઓ-ચાર ખૂણા વાળી નાની નાની વાપિકાઓ છે. કમલેથી સુશોભિત છે અથવા ગોળ ગોળ આકારની પુષ્કરિણીઓ છે. યાવત દીઘિકાઓ છે. જેમાં જલ સરલ રીતે આવી શકે એવી વાપિકાઓ છે. ગુંજલિકાઓ છે જેમાં જલ પ્રવેશવાનો માર્ગ સીધે નથી પરંતુ વક આડો ટઢે છે એવી વાપિક એ છે. સર: તળાઓ છે. સરઃ પંકિતઓ છે તેમજ બિલ પંકિતઓ નાના નાના ખાબોથી યા કુપ પંકિતઓ છે તેમાં અનેક ચન્દ્રવિકાશી કમળ, કુમુદ, નલિન, સુભગ સૌગાધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર અને સહસ્ત્રપત્ર કમલો છે, એમની પ્રભા અષભ કૂટ પર્વતની પ્રભા જેવી છે અને એમને આકાર ઋષભકૂટ પર્વતના આકાર જેવું છે, એથી આ ઉ૫લાદિકેને ત્રાષભકૂટ કહ્યો છે. અને એમના વેગથી આ પર્વતને ઋષભકૂટ કહાો છે,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૪૩