________________
दाहिणइढभरहकूडस्स दाहिणड्ढाए रायहाणोए अन्नेसिंच बहूणं देवाणय देवीणय जाय દિદાજુ આ દેવ ત્યાં ચાર હજાર સામાનિક દેના ચાર સપરિવાર અમહિષીઓના ત્રણ પરિષદા એના સાત સૈન્યના સાત સેનાપતિએના સોળ હજાર આત્મરક્ષક દેવના તેમજ દક્ષિણાદ્ધ ભરત કૂટની દક્ષિણાર્ધી રાજધાની નિવાસી અન્ય બીજા ઘણાં દેવ-દેવીઓના આધિપત્ય, પરિપત્ય, સ્વામિત્વ, ભતૃત મહત્તરકવ તેમજ આશ્વર સેનાપત્ય કાવતે પળાવત તથા ચતુર વાજા વગાડનારા પુરુષોથી જોરથી વગાડેલા વાજી 2થી ગીતે સાંભળીને નાય કે વાદિત્રોના નાદપૂર્વક દિવ્યાંગ ભગવતો પિતાને સમય આનંદપૂર્વક પસાર કરે છે. અહીં “તન્ની, તલ, તાલ, ત્રુટિત, ઘનમૃદંગ એ સર્વે વિશેષ પ્રકાર ના વાદિત્રોના જ પ્રકારે છે. આ સંબંધમાં જીવાભિગમ સૂત્રની ટીકામાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે તેથી આ સર્વનું વિવરણ એને ૮ સૂત્રમાં કરવામાં આવ્યું છે. એથી આ વિષે ત્યાંથી જાણી લેવું જોઈએ.
રાજધાની વિષયક પ્રશન –ાદ if મને સાદિuiદ્ધ મહંત દેવલ્સ રાઉનાળામં રાજરાણી ઇત્તા” ગૌતમે પ્રભુને પ્રશ્ન કર્યો કે હે ભદન્ત ! દક્ષિણ ભારત દેવની દક્ષિણા નામ રાજધાની ક્યા સ્થળે આવેલી છે ? એના જવાબમાં પ્રભુ કહે છે. જો મા મરણ પૂર્ણ यत्स दक्षिणेणं तिरियमसखेज्जेदीवसमुद्दे विईवइत्ता अण्णमि जबुद्दीवे दीवे दक्षिणेणं बारस जोयणसहस्सा ओगाहित्ता एत्थणं दाहिणद्ध भरहस्स देवस्स दाहिणड्ढा णाम रायहाणी માનિધ્યા “હે ગૌતમ! સુમેરૂ પર્વતની દક્ષિણ દિશામાં તિર્યકુ અસંખ્યાત દ્વીપસમુદ્રોને પારકરીને અન્યજબૂદ્વીપનામક દ્વીપમાં દક્ષિણ દિશામાં ૧૨ હજાર જન નીચે આગળ જવાથી દક્ષિણાર્ધ ભરત દેવની દક્ષિણાર્ધા નામની રાજધાની આવેલી છે. કદા દિનકર જેવ’ વિજય દેવની રાજધાની વિષે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. “વું -
વ્યા યથા નવ વેવમાં પરોવત્તાં પુcfથમાચરિથમે” તે પ્રમાણે જ વૈશ્રવણ ફૂટ સુધી અને બીજા સર્વે કૂટનું વર્ણન અહીં સમજવું જોઈએ. આ પ્રમાણે દક્ષિણા ભરતટ ૧, ખંડ પ્રપાતગુફાકૂટ ૨, માણિભદ્ર ફૂટ ૩, વૈતાઢયફૂટ ૩, પૂર્ણભદ્રકૂટ ૫, તમિસ ગુફાકૂટ ૬, ઉત્તરાર્ધ ફૂટ ૭ અને વૈશ્રવણ કૂટ ૮ એ આઠ ફૂટ સમાનવણે નવાળા છે એ કટમાં પૂર્વ પૂર્વના ફૂટે તા પૂર્વ દિશામાં છે અને બીજા બીજા કૂટ પશ્ચિમ દિશામાં છે. એમ જાણવું જોઈએ. તથાચ દક્ષિણાર્ધ ભરતકૂટ ખંડપ્રપાત ફૂટથી પૂર્વ દિશામાં છે, ખંડ પ્રતાપ ગુફાકૂટ મણિભદ્ર ફૂટથી પૂર્વ દિશામાં છે, વૈતાદ્રય ફૂટથી મણિભદ્રકૂટ પૂર્વ દિશા માં છે. પૂર્ણભદ્રકૂટથી વૈતાદ્ય કૂટ પૂર્વ દિશામાં છે. તમિસ્ત્ર ગુફાકુટથી પૂણભદ્રકૂટ પૂર્વ દિશામાં છે. ઉત્તરાર્ધ ફૂટથી તમિસ ગુફાફટ પૂર્વદિશામાં છે અને વૈશ્રવણકુટથી ઉત્તરાર્ધકેટ પૂર્વ દિશામાં છે આ પ્રમાણે જે જેનાથી પૂર્વ દિશામાં છે તે તેનાથી પશ્ચિમ દિશામાં છે. કેમ કે પૂર્વ પશ્ચિમમાં સાપેક્ષતા છે જેમકે ઉત્તરાર્ધ ભરતકૂટથી વૈશ્રવણકૂટ પશ્ચિમ દિશામાં છે. તમિર ગુફાકૂટથી ઉત્તરાર્ધ ભરતકૂટ પશ્ચિમ દિશામાં છે, પૂર્ણભદ્ર ફૂટથી તિમિસ ગુફા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૩૭.