________________
કિના” એમાંથી દરેકે દૃરેકની ઊંચાઈ ૯ જન જેટલી છે એ એ બનને વામય કપાટેથી આચ્છાદિત રહે છે તેમજ એ કવાટે પરસ્પર આ રીતે સંયુકત થયેલા છે કે જેથી તેમાં પ્રવિષ્ટ થવું બહુજ દુષ્કર કાર્ય છે. એમાં ગાઢ અંધકાર વ્યાપ્ત છે તેથી એમાં પ્રવિણ જનને તે ચક્ષુવિહીનની જેમ બનાવી દે છે. એટલે કે એઓ નિબિડ અંધકાર પૂર્ણ રહે છે. કેમકે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, તેમજ નક્ષત્રોને ત્યાં પ્રકાશ પહોંચતા નથી. એ બને ગુફાઓ અછથી માંડીને પ્રતિ રૂપ સુધીના વિશેષણેથી યુકત છે. એ ગુફાઓના નામ ‘તfમણ મુદ્દા રેત સંઘાર વેવ” તમિસ્ત્ર ગુફા અને ખંડ પ્રપાત ગુફા છે.
तत्थण दो देवा महिड्डिया महज्जुईया महाबला महायसा, महासोक्खा, महाणुभागा શિવમણિયા વિરતિ એમાંથી દરેક ગુફામાં બે દેવો રહે છેએ વિમાન પરિવાર આદિ રૂપથી મહાદ્ધિના સ્વામી છે. મહાતિવાળા છે, મહાબળવાન છે. મહાયશ વાળા છે. મહાસુખશાલી છે, મહા પ્રભાવ સંપન છે. આ પદની વ્યાખ્યા અષ્ટમ સત્રમાં વિજયદેવની જેમ કરવામાં આવી છે. આમાંથી દરેકની સ્થિતિ ૧-૧ પલ્યોપમ જેટલી છે. “ સં ગ-માસ્ટર શેવ ઘટ્ટમાઇ ” આ દેવાના નામે કૃતમાલક અને નૃત્યામાલક છે. આમાંથી જે કૃતમાલક દેવ છે તે તમિસગુફાને અધિપતિ છે. અને નૃત્યમાલક છે તે ખંડપ્રપાત ગુફાને અધિપતિ છે. “નિ સાકાળ વહુરમન્ના મમિમાગો” એ વનખંડનો ભૂમિભાગ બહસમ છે અને ખૂબ જ રમણીય છે. “વરસ ગુમ मसिं दस दस जोयणाई उड्ढे उप्पइत्ता एत्थण दुवे विज्जाहरसेढीओ पण्णत्ताओ'' બૈતાઢય પર્વતના બન્ને પાર્શ્વભાગમાં દશ યોજન ઉપર જઈને વિદ્યાધરોની બે શ્રેણી છે. “ફા વીદાયથાગો રીલાદિત્તરથover” એ વિદ્યાધર શ્રેણીઓ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. “ ગોરા વિજજે ઘરમા જાળ” એમાંથી દરેકને વિસ્તાર દશ દશ એજન જેટલો છે અને દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. “મો vira રોf વળ રિજિત્તાગો” એ બને વિદ્યાધર શ્રેણીઓ પોતાના બન્ને પાશ્વભાગમાં દક્ષિણથી અને ઉત્તરથી બળે પદ્મવરવેદિકા એથી અને વનખંડેથી પરિવેષ્ટિત છે, એ જ પદ્મવર વેદિકા “સદ્ધ ગોળ ૩
પંચધપુરથા વિરલ મા આશાબેન વઘાઓ ક્વો” અદ્ધ અદ્ધ યોજન જેટલી ઊંચાઈ વાળી છે. અને પાંચસો પાંચસો ધનુષની જેટલી વિસ્તાર વાળી છે. તથા આમાંથી દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. એમનું વર્ણન પહેલા જેવું જ સમજવું જોઈએ આ વર્ણન આ ગ્રંથના ચતુર્થ સૂત્રમાં કરવામાં આવેલ છે. પદ્મવરદિકાની લંબાઈ જેટલી લંબાઈ વનણંડેની પણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૨૬