SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ અમ્'ત્તિ) એ સર્વ આભૂષણા વડે ભરતચક્રીના શરીરને સમલ'કૃત કરીને પછી તે દેવે એ તેમના શરીર પર ચંદન-વૃક્ષ આદિની સુગંધ જેમાં સમ્મિલિત છે એવા કાશ્મીર કેશર કપૂર અને કસ્તૂરી વગેરે સુગતિ દ્રબ્યા છાંયા. (યિં ચ સુખોનામ નિળયેત્તિ) અને પછી પુષ્પાની માળાઓ તે રાજાને ધારણ કરાવવામાં આવી વધારે શુ કહીએ (શૅમિટિમ નાવ વિપૂલિયં રતિ) તે દેવએ તે ભરત ચક્રીને ગ્રન્થિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ એ ચારે પ્રકારની માળાએથી એવી રીતે સુથેભિત તેમજ સમલ‘કૃત કરી દીધા કે જાણે તે કલ્પવૃક્ષ જ ન હાય ! (ત્રણ ગ સે પરદે પાયા મા ૨. રામિસેન મિલિચિત્ સમાને જોવું વિપુલે લાવ) જ્યારે ભરત નરેશ પૂર્વક્તિ પ્રકારથી રાજ્યાભિષેકની સર્વ સામગ્રી વડે અભિષિકત થઈ ચૂકયા ત્યારે તેમણે કૌટુબિક પુરુષને ખેલાવ્યા. (સાવિત્તા તું થયાલી) અને ખેલાવીને આ પ્રમાણે કહયુ.(લવામૈવમો લેવજીવિયા ! સિંધવगया विणीयाए रायहाणीए, सिंधाद्गतिगचउक्कचच्चर महूया २ सद्देण उग्घोसेमाणा ૨,) હૈ દેવાનુપ્રિયા ! તમે સર્વે હાથી ઉપર બેસીને ખૂબ જોરથી વિનીતા રાજધાની ના જેટલાંશ્રૃંગાટકા, ત્રિકા, ચતુષ્કો, ચા વગેરે મહાપથેાના માર્ગો છે, તે સČમાં એવી ઘાષણા કરા કે (વસ્તુવન્દ્ર વાં વિટ્ટ અલિન કમિન' શ્રમપ્લેન કાકુમ નાવ લઘુ ળઝાળવર્ય જુવાનસંવર્શાવ્યું વમોચ) હૈ પુરવાસી સજના 1 મારા રાજ્યમાં રહેનારા જૈને સવે ૧૨ વર્ષ સુધી ઉત્સવ કરે. તે ઉત્સવ માં વિક્રય વસ્તુ ઉપર જે રાજા તરફૅ થી ટેકસ (કર) લેવામાં આવે છે, તે માફ કરવામાં આવેલ છે. ગાય વગેરે પશુએ ઉપર જેદર વર્ષે રાજા તરફ થી કર નિર્ધારિત કરવામાં આવેલ છે તે પણ માટે કરવામાં આવેલ છે. વસ્તુના વિક્રય ઉપર જે સરકારી ટેક્સ લેવામાં આવે છે તે પણ માફ કરવામાં આવે છે, એટલે જે કિંમતમાં જે વસ્તુ બહારથી આવે તે વસ્તુ તેજ કિંમતમાં વેચવામાં આવે, એમાં ક્ષતિ પૂર્તિ રાજા તરફથી કરવામાં આવશે. માપતાલ થી કાઈ પણ વસ્તુ વેચવામાં આવશે નહિં. તેમજ કૌટુંત્મિક માણસાના ઘરમાં ૧૨ વર્ષ સુધી રાજ્યના કાઈ પણ ક્રમચારીને પ્રવેશ થશે નહીં. કેમકે એ અંગે આજ્ઞા કરવામાં આવી છે. કાઈ પૂણ પ્રજાજન અથવા રાજકમ ચારી ઉપર અપરાધ હાવા બદલ જે જુર્માના કે અદંડ લેવામાં આવે છે તે ૧૨ વર્ષ સુધી લેવામાં આવશે નહી. અપરાધ થાય અને તે અપરાધની માત્રા મુજબ રાજગ્રાહ્ય દ્રષ્યનું નામ દઉંડ છે. અને રાજકમચારીની ભૂલ થાય ત્યારે મોટા અપરાધ બદલ કમ રાજગ્રાહ્ય લેવા. અને નાને અપરાધ થાય ત્યારે વધારે દ્રવ્ય લેવું–t*& કરવા એ કુદડ છે. એ મને પ્રકારના દડા રાજ્ય તરફ થી ૧૨ વર્ષ માટે સ્થગિત કરવામાં આવે છે એટલે કે માટૅ કરવામાં આવે છે. આ પ્રમાણે ઘેષણા કરીને મને એ અંગેની ખખર આપે. અહીં યાવત પદ થી “મમ્, ગળાવનાટકીય જિતમ્, અને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૭૯
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy