________________
પ્રમાણે જ ૧૬ હજાર દેવોએ પણ અભિષેક વગેરે વિધિ સમ્પન્ન કરી. (દઢ gg સાડ્યા નાa મgવું નિતિ) પણ દેએ આટલું વિશેષ રૂપમાં વધારે કર્યું કે ભરત નરેશ ને શરીરનું તેમણે પ્રોસ્કન-અતિ સુકુમાર-પફમેલ {વાવાળા અંગેછા થી કર્યું. અને મસ્તકની ઉપર મુકુટ મૂક્યો. અહીં યાવત પદથી સંગૃહીત પાઠ આ પ્રમાણે છે-ધવારિકા
ફારિવા, જાત્રા ક્ષતિ” ત્યારબાદ “જધાણારૂfe Tiારું હૃતિ, સરસ गोसीसचंदणेणं गायाई अणुपंलिपति, अणुलिपित्ता नासाणीसासवायवोझ चक्खुहर वण्णफरिसजुत हयलालापेलवाइरेगं धवलं, कणगखइय अंतकम्म आगासफलिह सरिसप्पभ अयं दिव्वं देवदूसजुयलं णिअंसा ति णिअंसावित्ता हारं पिणद्धति. पिणद्धिता एवं अद्धहारं गावलि मुत्तावलिं, रयणावलि पालब अंगयाई तुडियाई कडयाई दसमुद्धियाणत्तग कडिसुत्तग वेअच्छग - सुत्तगं मुरवि कंठ मुरवि कुडलाई, चूडामणि રિરાજીવ સિં” એનુ તાત્પર્ય આ પ્રમાણે છે કે તે દેવેએ સુગંધિત, સુકુમાર અંગેછા થી ભરત રાજાના શરીર ને થયું ત્યાર બાદ તેમણે તેમના શરીર ઉપર ગોશીષચંદન નું લેપન કર્યું. લેપન કરીને પછી તેમણે દેવદ્રષ્ય યુગલ ધારણ કરાવ્યું. એ દેવદૂષ્ય યુગલ વજનમા એટલું હલકું હતું કે તે નાકના શ્વાસોચ્છવાસથી પણ હાલતુ હતુ. આ પ્રમાણે અહીં દેવદુષ્ય યુગલનું ઝીણું પીણું પ્રકટ કરવામાં આવેલ છે. જે વધારે ઝીણું હોય છે તે જ વજનમાં ઓછું હોય છે. તેમજ એ દેવદૂષ્ય જુગલ રૂપતિશયવાળું હોવાથી નયને ને સુખ આપનાર હત. વર્ણ સ્પર્શથી -અતિશયી વણું થી અને અતિશાયી સ્પર્શ થી-એ યુક્ત હતું. હયઅશ્વનામુખની લાળ જેવી કેમલ હોય છે, એવું જ કોમલ એ હતું. આગતક મળથી વિહીન હોવા બદલ એ નિમલ હતુંએની જે બેરહતી તે સુવર્ણ ખચિત હતી. આકાશ સ્ફટિક અતિ વચ્છ સ્ફટિક-વિશેષની જેમ એની દીપ્તિ હતી. એ અહત છિદ્ર રહિત હત. એટલે કે નવીન હતું. અને દિવ્ય હતું. દિવ્ય કાંતિથી સુશોભિત હતું. આ પ્રમાણેના એવિશેષણોથી યુક્ત દેવદૂષ્ય યુગલ ને ધારણ કરાવીને પછી તેમણે તેમના ગળામાં હાર પહેરાવ્યો. હાર પહેરાવીને પછી અર્ધહાર, એકાવલી મુક્તાવલી, રત્નાવલી અને ગળાના આભૂષણ પહેરાવ્યા. ૧૮ લડીને હાર હોય છે. ૯ લડીને અર્ધ હાર હોય છે. પ્રાલંબ પહેરાવ્યો-એ પ્રાલંબ એક પ્રકારનું આભરણ વિશેષ રૂ૫ હોય છે. તપનીયસુવર્ણ નિર્મિત એ હોય છે. અનેક પ્રકારના મણિએ અને રત્ન વડે એમાં ચિત્ર બનેલા હોય છે. તેમજ એ શરીરના પ્રમાણના આધારે બનેલ હોય છે. એ પહેરાવ્યા પછી તે રાજાને “અંગો ધારણ કરાવવામાં આવ્યા. ત્રુટિત બહુના-આભૂષણે પહેરાવવામાં આવ્યા, કટક હાથના આભૂષો, વલયો પહેરવાવામાં આવ્યા. દશ આંગળી એમાં દશ મુદ્રિકાઓ પહેરાવી. કટિમાં કટિસત્ર એટલે કે કદરે પહેરવાવામાં આવ્યો. શરીર ઉપર ખેસ મૂકવામાં આવ્યા. કાનમાં કંડલ પહેરવાવામાં આવ્યા. કંઠમાં મુરવી એટલે કે કાનમાં કાનને ચોમેરથી આવૃત કરી લે એવું આભૂષણ પહેરાવવામાં આવ્યું. એ કાનમાંથી નીકળી જાય ત્યારે કંઠ સુધી લટકવા માંડે છે. એથી જ એ આભૂષણ ને કંઠમુરવી કહેવામાં આવેલ છે. ફરી કાનમાં કુંડળે પહેરાવ્યા. મસ્તક ઉપર ચૂડામણિશિરોભૂષણ પહેરાવ્યું. અને ત્યાર બાદ વિચિત્ર રત્નથી યુક્ત મુકુટ પહેરવાવામાં આવ્યો. (તળતાં જ વરમઝાવિહં Éિ જાપારું
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૭૮