________________
કામ ભેગો ભેગવવા લાગ્યા. શબ્દ અને રૂપ એ કામ માનવામાં આવ્યા છે. અને સ્પર્શ, રસ, ગબ્ધ એ ભેગે માનવામાં આવ્યા છે (તi રે મ ાથા પણ જયારૂ ગુi
Tragum સદ) ગંગાના નિષ્કટને જીત્યા પછી કોઈ એક વખતે ભરત મહારાજાએ સુષણ સેનાપતિને બોલાવ્યા.(પદાવિત્તા ઉં વાવ) બેલાવીને તેને આ પ્રમાણે કહ્યું- it મો દેવાજી વંscriાયTrણ કરસ્જિદ સુવાસ જવા વિદ) હે દેવાનુપ્રિય ! તમે ત્વરાથીજાઓ અને ખંડપ્રપાત ગુહાના ઉત્તર દિગ્વતી દ્વારના કમાડ ખોલો. (કg તિમિર ગુદા તો માનાર્વે વાવ વિશે મેં મવડ) જેવું કથન તમિસ્ત્રી ગુફાના સંબંધ માં કહેવામાં આવ્યું છે, તેવું જ કથન અત્રે ખંડપ્રપાત ગુફાના સંબંધમાં પણ તમારું કલ્યાણ થાઓ અહીં સુધી સમજી લેવું જોઈએ. તમિસ્રા ગુફાના સંબંધમાં કથન આજ વક્ષસ્કારના ૧૪ મા સૂત્રમાં કરવામાં આવેલ છે. તે ત્યાંથી એ વિષય જાણી શકાય તેમ છે. (તદેવ વાવ માણો કજિ ફુવા મ ણણણ મેહેંઘાનિવદં) આના પછીનું કથન પૂર્વોક્ત જેવું જ છે. યાવતુ જેમ ચદ્ર મેઘાવૃત્ત અંધકારમાં પ્રવેશે છે તેમજ તે ભરત મહારાજાએ ઉત્તર દ્વારથી તમિસાગુફામાં પ્રવેશ કર્યો. (તર વિનંતો સંસારું મસ્ટિક) ભરત મહારાજાએ જેમ ખંડ પ્રપાત ગુફામાં પ્રવેશ કર્યો તેમ જ સુષેણ સેનાપતિએ પણ ત્યાં પ્રવિષ્ટ થઈને ૪૯ મંડૂલે લખ્યા. અહીં ગુફાના કમાડ ખોલવાથી માંડીને ૪૯મંડલે લખવા સુધી જેટલું વર્ણન છે, તે બધું જેવું તમિત્રા ગુફાના પ્રકરણમાં કરવામાં આવેલું છે તેવું જ છે. (તી વૈરૂegવાથगुहाए वहुमज्ज्ञदेसभाए जाव उम्मग्गणिमग्गजलाओ णामं दुवे महाणइओ तहेव णवर पच्चરિસિહસ્ત્રા વડrો દૂarો માળો પુરાળ જ મારું રમતિ) તે ખંડ પ્રપાત ગુફાના બહુ મધ્ય દેશ ભાગમાં યાવતૂ-બરાબર એ જ સ્થાન પર ઉન્મજ્ઞા અને નિમગ્ના નામક બે મહાનદીઓ વહે છે. એ નદીઓનું સ્વરૂપ તમિસ્રા ગુફાની એ જ નામની નદીએ જેવું જ છે, ૧૬ માં સૂત્રમાં આજ વક્ષસ્કારના વર્ણનમાં એ કથન કહેવામાં આવેલ છે. પણ તે વર્ણનથી આ વર્ણનમાં જે વિશેષતા છે, તે આ પ્રમાણે છે.–ખંડપ્રપાત ગુફાના પશ્ચિમ ભાગમાં જે કટક છે, તે કટથી એ બને નદીઓ નીકળી છે. અને પૂર્વ દિશા તરફ થી એ બને નદીઓ ગંગા નામક મહાનદી માં મળી છે. (તે તદેવ જવેર પ્રથિદિન ૪ iા સંઘમઘત્તદવા સવંત) એ બને નદીઓના આયામ-વિ અન્તર વગેરે સર્વ કથન તમિસા ગુહાગત પૂર્વોકત નદી દ્રય જેવું જ છે. અહીંની બને નદીઓને પ્રવેશ ગંગાના પશ્ચિમ તટમાં થયેલ છે. એટલે કે તમિસા ગુફાની એ બને નદીઓને પ્રવેશ સિધુનદીઓમાં થયેલ છે. અને અહીંની બન્ને નદીઓને પ્રવેશ ગંગા નદીમાં થયેલ છે. શેષ સેતુ વગેરે બનાવવા સંબંધી સર્વ કથન પહેલાં જેવું જ અત્રે પણ સમन. (तए णं खंडप्पवायगुहाए दाहिणिल्लस्ल दुवारस्स कवाडा सयमेव महया २ कोंचारवं રબા ૨ સરસાદHris arriડું પદવાણવિરાથા)ખંડપ્રપાત ગુફાના દક્ષિણ દ્વારના કમાડે ક્રૌંચ-પક્ષીના શબ્દ જેવા શબ્દ કરતાં પોતાની મેળે જ સેનાપતિના દડરત્નના પ્રહાર વિના જ પિતાના સ્થાન ઉપર થી ખસી ગયા. (ત સે મર્દે તથા ચાર વિરમ ગાવ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૨૫૧