SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વૃક્ષાદિકાની ઉત્પત્તિ કરવી છે, અને પાંચમે જે રસમેઘ છે, તેનું પ્રયાજન વૃક્ષાદિકમાં યથાયાગ્ય રસેાત્પત્તિ કરવી તે છે. શંકા-જયારે અમૃત મેઘથી જ ભરત ક્ષેત્રની ભૂમિમાં વનસ્પતિનું ઉત્પાદન થઈ જાય છે. વનસ્પતિ વર્ણાદિ સહિતજ ઉત્પન્ન થાય છે વર્ણાદિ રહિતરૂ૫માં વનસ્પતિનું ઊત્પાદન થતુ નથી વર્ણાદિ સહિત જ જ્યારે તેમનું ઉત્પાદન થાય છે તે વર્ણાદિ સહભાવ જે રસ છે તેપણ તેમનામાં આપ મેળે જ ઉત્પન્ન થશે જ તે એ પરિસ્થિતિમાં રસને ઉત્પન્ન કરનારા રસ મહામેઘનુ કથન અહીં નિષ્પ્રયેાજન પ્રતીત થાય છે એવી શ‘કા પણ અહી ચેગ્ય નથી, કેમકે સ્વ-સ્વ રસનું નિષ્પાદન કરવું એ જ એ રસમહામેઘનું કામ છે, આમ તે અમૃત મેઘથી જ સામાન્યતઃ રસ ઉત્પન્ન કરાવવામાં આવે જ છે. આ પ્રમાણે આ પાંચે મેઘો વડે પેાત પોતાના કાર્ય સ“પાદિત થઈ ગયા પછી ભરતનું સ્વરુપ કેવું હશે ? એ સંબધમાં સૂત્રકાર કહે છે- (તલ મઢે વાલે પઢવલ-ઈશુક્ષ્મજીવ-જ-તળ-પવન-રિતોદિ વિસ્તર) ત્યાર બાદ જેમાં વૃક્ષથી માંડીને હિરત ઔષધી સુધી વનસ્પતિએ ઉત્પન્ન થઈ ચુકી છે એવું ભરતક્ષેત્ર વર્ષ થઈ જશે તેમજ (ચય-સય પત્ત–પથારું-ર-વુ સમુવૃત્ત ) પરિપુષ્ટ વકલો પાંદડાઓ, કિસલયે, અંકુરાં, મીહિ વગેરેના,બીજોના અગ્ર-ભાગે પુષ્પો અને ફૂલ વિગેરેથી વ્યાપ્ત થઈને (સુદોષોને વાવ વિસ્તા) જેમાં ત્વક પત્રાદિકાના ઉપભેગ અનાયાસ રૂપમાં થઈ શકશે એવું તે ભરતવષ થશે. આ જાતના આ કથનથી ઉત્સપિ`ણીના એ દ્વિતીય આરકમાં ભરતક્ષેત્રમાં વનસ્પતિઓના સદભાવ અને તેમાં પુષ્કલાર્દિકના સદ્ભાવ પ્રકટ કરવામાં આવેલ છે અને એથી તેએમાં સુખાપભોગતા ખતાવવામાં આવેલછે પા S ઉત્સર્પિણી દુષમાકાલકે મનુષ્યોં કે કર્તવ્ય એવં આકાર ભાવપ્રત્યવતારકા કથન હવે સૂત્રકાર એ સ્પષ્ટ કરે છે કે ઉત્સર્પિણી ના દુષ્પમા કાળમાં ઉત્પન્ન થયેલા એ મનુષ્યો એ પ્રકારના ભરતવષ ને જોઇને શું કરશે ? 'तर णं ते मणुया भरतं बासं परूढगुच्छगुम्मलय बल्लि' इत्यादि सूत्र ॥५७॥ ટિકા-ભરતક્ષેત્રમાં સ્થિત થઇને તત્કાલીન તે મનુષ્યા (મદ્ વાસં) ભરતક્ષેત્ર (વઢ ગુરુજી શુક્ષ્મજીયGતળપન્વય યિૉલદોચ) પ્રરૂઢ ગુચ્છોવાળું પ્રરૂઢ ગુલમોવાળુ, પ્રરૂઢ લતાએ અને વલ્લિયા વળું, પ્રરૂઢ તૃણુ અને પજ વનસ્પતિએ વાળુ, પ્રરુદ્ધ હરિત અને ઔષધિએ વાળુ' (ચિયતયવસવાટંબુ RHS સમુત) ઉપચિત થયેલી છાલોના સમૂહ વાળું ઉપચિત થયેલા પાંદડાઓના સમૂહવાળું, ઉપચિત થયેલા અંકુરોવાળુ ઉચિત પુષ્પોવાળુ પ્રવાલ વાળું અને ઉપચિત થયેલા ફૂલોવાળુ ઉપશ્ચિત થયેલ અકુરાવાળુ ઉપચિત થયેલ પુષ્પોવાળુ અને ઉપચિત થયેલ ફળાવાળું એથી (ઘુહોવોજ જ્ઞાય જ્ઞાયં ચાય િિકૃતિ ) તે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫૦
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy