SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સુષ્ટિ થશે. એઓ સ્વરૂપમાં સ્વલ્પ હશે. આ પ્રમાણે હે ગૌતમ ! દુષમદુષમકાળમાં જુવા' પદથી માંડીને “વિકાસ” આ અંતિમ વિશેષણ રૂપ પદ સુધીના પદો વડે અમોએ છઠ્ઠા આરાના વખતના મનુષ્યોનું વર્ણન કર્યું છે. હવે ગૌતમ સ્વામી ફરીથી પ્રભુશ્રીને પ્રશ્ન કરે છે– (Ri અરે ! YgT માëિત્તિ) હે ભદંત ! તે છઠ્ઠી આરાના મનુષ્ય કે આહાર કરશે ? જવાબમાં પ્રભુ કહે છે-(જો મા ! તi Rાઢેળ તે સમvi m સિંદૂર મદાર્ફો ) હે ગૌતમ ! તે કાળમાં અને તે સમયમાં ગંગા અને સિધુ નામે બે નદીઓ હશે એ બને નદીઓ (મિનિસ્થામ) રથના ગમન માર્ગનું જેટલું પ્રમાણ હોય છે, તેટલા પ્રમાણ જેટલા વિસ્તારવાળી હશે, (અવઢોયgarmત્તિ) બને નદીઓમાં રથના ચન્દ્રના છિદ્ર તુલ્ય જેની અવગાહનાનું પ્રમાણ હશે, તેટલું પાણી વહેતું રહેશે. એટલે કે એ બનેની ઊંડાઈ સાવ ઓછી હશે. રથના ચક્રના છિદ્રની જેટલી ઊંડાઈ હોય છે તેટલી ઊંડાઈ જેટલું પાણી એમનામાં રહેશે ( ર ર જ સ વદમદ8%8માજા જે જે અrsapજે અવિરત) તેમાં પણ અનેક મઢ્યો અને કરછપ રહેશે. એ પાણીમાં સજાતીય અપૂકાયના જીવો નહિ થશે. અહીં કેઈ આ પ્રમાણે શંકા કરી શકે કે કૂલહિમવાન પર્વત પર અરક વ્યવસ્થા નથી. ત્યાં જે પદ્મ નામક હદ છે. તેમાંથી જ ગંગા અને સિંધ નામક નદીઓ નીકળી છે. એથી આ નદીઓને પ્રવાહ નિયત હોય છે. તો પછી પૂર્વોક્ત રૂપથી આપે એમના જે પ્રવાહો કહ્યા છે, તે કયા આધારે કહ્યા છે ? તે આ આશંકાને જવાબ આ પ્રમાણે છે-ગંગા પ્રપાતકુંડથી નિર્ગમન પછી ક્રમશઃ કાળના પ્રભાવ થી ભરતક્ષેત્રમાં પ્રચંડ તાપ દ્વારા અન્ય જલાશ શુષ્ક થઈ જાય ત્યારે સમુદ્ર પ્રવેશ ના સમયે, એ ગંગા અને સિધુ નદીઓમાં પૂર્વોક્ત પ્રમાણ વાળું પાણી અવશિષ્ટ રહે છે. એથી એઓ તેટલા જ પ્રમાણુવાળ જળને પ્રવાહિત કરે છે, એથી અહીં શંકા જેવી કોઈ વાત નથી. (तएणं ते मणुआ सूरुग्गमणमुहुत्तसि अ सूरत्थमणमुहुत्तंलि अविलेहितो णिद्धाइरसंति) તે બિલવાસી મનુષ્ય જયારે સૂર્યોદય થવાને સમય થશે ત્યારે અને જ્યારે સૂર્યાસ્ત થવાને સમય હશે ત્યારે પિત-પોતાના બિલમાંથી બહાર નીકળશે અને (વિહિંતો દ્વારા) બિલમાંથી વેગ પૂર્વક નીકળીને તેઓ (મરછ ) મત્સ્ય અને કરછપને પાણીમાંથી, પકડશે અને પકડીને (શafé જાતિ ) તેમને જમીન ઉપર તટ પ્રદેશ ઉપર–બહાર લઈ આવશે. (છવાછરે થાવું જાહેર સંગતવતઃ મછવા છmદિ રૂરથી વારસરસા વિસિં પેમા વિસિંતિ) પછી એઓ તે મચ્છ કચ્છપને રાત્રે શીતમાં અને દિવસમાં તડકામાં સૂકવશે. આ પ્રમાણે કરવાથી તેમને રસ જ્યારે શુષ્ક થઈ જશે, એટલે કે તેઓ સર્વે શુક થઈ જશે, ત્યારે એઓ તેમનાથી પોતાની બુમુક્ષા મટાડશે આ પ્રમાણે આ આરાની સ્થિતિ ૨૧ હજાર વર્ષ જેટલી છે ત્યાં સુધી એઓ તેમ કરતા રહેશે. તાત્પર્ય આ પ્રમાણે છે કે છઠ્ઠા આરામાં અગ્નિને વિનાશ થઈ જશે અને આમ-ભીના-મચ્છ–કચ્છ પિને કે જેમનામાં રસની અધિકતા રહે છે, એમની જઠરાગ્નિ પચાવી શકશે નહી. આ કારણે તે કાળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો તે મત્સ્ય કચ્છપને શીત અને આતપમાં નાખીને તેમને સૂકવીને જ ખાશે. એ જ વાત “જીવાતવરદ્ધિ પાઠ વડે પ્રકટ કરવામાં આવી છે. હવે ગૌતમ સ્વામી ફરી પ્રભુને આ પ્રમાણે પૂછે છે-(તે સંતે i મજુરા) હે ભદંત!. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૪૪
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy