SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ એએ મનના વિષયભૂત થશે નહિ. અર્થાત્ એમને જોઈ ને કૅઈ પણ દિવસે આ જાતને વિચાર નહીં’થશે કે એએ શુભ છે. તેમજ મરણ અવસ્થામાં પણ એએ! મનમાટે પ્રતિમૂળજ પ્રતિભાસિત થશે. અથવા એ બધા શબ્દો અતિશય રૂપમાં અનિષ્ટતાને જ સૂચિત કરવા માટે અત્રે પર્યાયવાચીના રૂપમાં પ્રયુક્ત થયેલા છે. તેમજ એમના જે સ્વર થશે તે રુગ્ણ વ્યક્તિના સ્વર જેવા થશે. દીનજનાને જેવસ્વર હાય છે, તેવે એમને સ્વર થશે. કાન માટે એમને શ્વર અરમણીય થશે એટલે કે ક" કટુ શબ્દ તેઓ ઉચ્ચારશે એથી એએ અનિષ્ટ સ્વરવાળા થશે. કણ કટુ સ્વરથી એ યુક્ત થશે,એથી એએ અપ્રિય– સ્વરવાળા થશે. એમના સ્વર મનને બિલકુલ ગમશે નહિ તેથી એએ અમનેજ્ઞ સ્વરવાળા થશે. એમના સ્વરની સ્મૃતિ થતાં જ મન ગ્લાનિ યુક્ત યઈ જશે. એથી એએ અમનેઽમ સ્વરવાલા થશે. એમના વચનને સાંભળવાની પણ કાઈ ઇચ્છા કરશે નહિ, અને એમના જન્મ ને લઈને પણ કઈ સરાહના કરશે નહિ. એએ સર્વે નિજ થશે ફૂટમાં-ભ્રાન્તિ જનક દ્રવ્યમાં, કપટમાં પરને પ્રતારણ કરવામાટે વેષાન્તર કરવામાં, કલહ-કલહ-ક કાસ કર, વામાં, વધ ચપેટા આદિ દ્વારા તાડનાં કરવામાં મધમાં રજુ આદિ દ્વારા ખીજાઓને ખાંધ. વામાં, વૈરમાં ત્રુતા કરવામાં એએ સલગ્ન રહેશે. એવા કાર્યાં માં તે વિશેષ રૂપથી રત રહેશે. મર્યાદા-વ્યવસ્થા-કે અતિક્રમણ કરવામાં એ કટિબદ્ન રહેશે તેમજ માતા પિતા વગેરે ગુરુજનાની વનયાદિ ક્રિયા કરવામાં, તેમની આજ્ઞા માનવી વગેરે વાતેની એએ પરવા કરશે નહી' (વિજયા) એમના અંગેપાંગે પૂર્ણ થશે નહિ, કોઈ ને કોઇ અંગ ઉપાંગથી એએ હીન રહેશે. તેમજ (પઢળ ઠેલમંgìમા) એમના માથાના વાળ સસ્કાર રહિત હાવાથી મોટા રહેશે. દાઢી અને મૂછેાના વાળ પણ આવશ્યકતા કરતાં વધારે મેાટા રહેશે (જાહા ઘરજ સામથળા, સિા, પિયિતા વધુન્દાનિ સંપિ दुद्दस णिज्जरुवा संकडिअबलितरंगपरिवेदिअंगमंगा जरापरिणयव्वथेरगणरा पविरलવિત્ત એ વૃંતલેટી, ૩૫થઙમુદ્દા) એએ ત્રણમાં સાવ કાળા થશે, અથવા કૃતાન્તની જેમ-ક્રૂર થશે. એમના શરીરના સ્પેશ એકદમ વધારે કઠોર થશે તેમને નીલીભાંડમાં વાર વાર ઝખેાળવાથી જેમ વસ્ત્રમાં નીલરંગ ઘેરા જામી જાય તેવા જ ઘેરા શ્યામવણ નીલરંગ-એમના શરીરના થશે. એમના મસ્તકે રેખાએથી યુક્ત થશે, એમના મસ્તકનો વાળ કપિલવણ વાળા ધુમાડાના જેવાવ વાળા અને સફેદ રગવાળા થશે. એમની આકૃતિ અનેક સ્નાયુજાલ વષ્ટિત હાવાથી દુદશનીય રહેશે. એમનું અંગ રેખાત્મક કરચલીઓથી ભ્યાસ રહેશે, સ કાચ યુક્ત થશે એથી જોવામાં એવા લાગશે જે કે જાણે વૃદ્ધાવસ્થાથી આલિંગિત થયેલ વૃદ્ધજન જ છે. એમની દતયક્તિ વિરલ થશે અને તે પણ સડી ગયેલી હશે. અથવા પરિપતિત થશે. એમનુ મુખ એનાથી એવુ લાગરો કે જાણે તે ઘડાનુ જ વિકૃત મુખ છે. (વિસમયળવાળાસા) એમના બન્ને નેત્રા ખરાખર નહી' હશે અતુલ્ય હશે અને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૪૨
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy