________________
ઇન્દ્રોએ અણહિક મહોત્સવ સમ્પન્ન કર્યા ત્યારે ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના સર્વ દેવોએ અષ્ટાહિક મહત્યા કર્યા. “#ત્તા જેવા સારુ ૨ વિમાનારૂં ને સારૂં साई भवणाई जेणेव साओ २ सभाओ सुहम्माओ जेणेव साणं २ माणवग चेइयखंभा તેને શાંછિત અષ્ટાહિક મહોત્સવ કરીને પછી તે સર્વ ઈન્દ્રાદિક જયાં પિત– પિતાના વિમાન હતાં જયાં પોતપોતાના ભવનો હતાં, જયાં પોત પોતાની સુધર્મા સભાઓ હતી અને જયાં પોતપોતાના માણવક નામે મૈત્ય સ્તભો હતાં, ત્યાં ગયા, ‘ગુજારિઝના ત્યાં જઈને “વફરમug જોઢવાતમુહુ જ્ઞાનરામ જયંતિ તેમણે વમય ગોલવત્ત સમદ્રકમાં-વર્તુલાકાર ભાજન વિશેષમાં તે જિનેન્દ્રની અસ્થિઓને પ્રસ્થાપિત કર્યા. “નિર્ણવત્તા અëિ વર્દિ મ િ ક અતિ પ્રસ્થાપિત કરીને પછી તેમણે ઉત્તમ કે નવીન શ્રેષ્ઠ મોટી–મોટી માળાઓથી તેમજ ગન્ધ દ્રવ્યથી તેમની પૂજા કરી. “ચિજા, વિદ્યા મોમોન૬ મુંનમાળા વિહાંતિ પૂજન કરીને પછી તેઓ સવેર પિતપોતાના સ્થાને પર નિવાસ કરતાં આનંદ પૂર્વક વિપુલ ભેગભેગો ભેગવવા લાગ્યા. અહીં એવી શંકા થઈ શકે કે ચારિત્રાદિ ગુણ વિહીન જિન શરીરનું અને જિન અસ્થિ ઓનું પૂજન કરવું અનુચિત છે, તે આને જવાબ આ પ્રમાણે છે કે જેમ ભાવજિન વર્ષો હોય છે. તેમજ નામ જીન સ્થાપનાજીન અને દ્રવ્ય જિન પણ વધે હોય છે. આ પ્રમાણે અજિન રૂપ જિન શરીરનું ભાવજિન રૂ૫ શરીરનું તેમજ તેમના અવયવભૂત અસ્થિ આદિકનું વંદન કરવું કેઈ પણ રીતે અનુચિત નથી જે આ પ્રમાણે કહેવામાં આવે કે જિન શરીરના અવયવભૂત અસ્થિ વગેરેમાં ભાવજિન રૂપતા રહેતી નથી, એથી તેમને વધુ ગણવા ચગ્ય નથી તે આનું સમાધાન આ પ્રમાણે છે કે જ્યારે જિન ગર્ભમાં આવે છે તે તે વખતે જે તમને મન મહાવીરે આ પ્રમાણે સૂત્રની રચના કરે છે. તેમજ ઈન્દ્ર તેમનું સ્તવન કરે છે તે આ બધું અનુચિત ગણાવું જાઈએ પણ આવું માનવામાં આવ્યું નથી, એથી જ જિન અરિથ વગેરેની આશાતના ના ભયથી સંત્રસ્ત થયેલા દેવે ત્યાં કામ સેવન વગેરે કામમાં પ્રવૃતિ કરતા નથી. એ સૂત્ર ૫૧ છે
તૃતીયા૨ક સમાપ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૩૪