________________
ભગવાનકે નિવણકે અનન્તર ઇશાનેકે કર્તવ્યકા કથન આ પ્રમાણે ભગવાનના કલેવરની પાસે શકના આગમનની વક્તવ્યતાને પ્રકટ કરીને હવે સૂત્રકાર ઈશાન ઈન્દ્રની વક્તવ્યતાનું કથન કરે છે.
તેલં છે તેf સા રૂંવાળ ધિં-થાઈર–સૂત્ર ૪૭
ટીકાળું—“તે વાળ તે સમgi તને જે રવાયા ૩ત્તરદ્ધાંજદિર - વીરવિકારસન્નત્તિ તે કાલ અને તે સમયે ઉત્તરાર્ધ લેકના અધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઈન્દ્રનું-કે જે ૨૮ લાખ વિમાનના અધિપતિ છે, “ફૂ૪' હાથમાં જેમ ના ફૂલ છે. “વરવાળે” વૃષભ જેમનું વાહન છે. આસન કમ્પાયમાન થયું અને સુરેન્દ્ર વિશેષણથી જે અભિહિત કરવામાં આવેલ છે તે આ પ્રકટ કરે છે કે આ ઈશાન ઈન્દ્ર ઈશાન સ્વર્ગવાસી દેવલોકેનું પૂર્ણ રૂપમાં આધિપત્ય કરે છે. એ સદા “
ય હરથ' અરજ અમ્મર વસ્ત્ર ધારણ કરે છે, એ નિર્મળ આકાશનો રંગ જેમ સ્વચ્છ હોય છે, તેમજ આ ઈને પહેરેલાં વસ્ત્રોનો વર્ણ પણ સ્વચછ-નિર્મલ હોય છે. અહીં કa' યાવત પદથી “ma इय मालमउडे, णवहेमचारुचित्तचंचलकुंडल विलिहिज्जमाणगल्ले, महिद्धिए, महज्जु. इए, महाबले, महाजसे, महाणुभावे, महासुक्खे, भासुरबोंदी, पलंववणमालधरे, ईसाणकप्पे, ईसाणवडिसए, विमाणे, सुहम्माए सभाए, ईसाणंसि सीहासणंसि, सेणं अट्ठावीसाए विमा णावाससयसाहस्सीणं असीइए सामाणियसाहस्सीणं तायत्तीसाए, तायत्तीसगाणं चउण्हं लोगपालाणं अट्टण्हे, अगमर्माहसीणे सपरिवाराणं, तिण्हें परिसाण सतण्हं अणीयाण सतण्हं अणीयाहिविईण चउण्हं असीईण आयरक्खदेवसाहस्लोण अण्णेसि च ईसाण कप्पवासीण देवाणं देवीण य आहेवच्च पोरेवच्चं सामितं भाट्टित महत्तरगत्तं आणाई. सरसेणाबच्चं कारेमाणे पालेमाणे महयाहयणगीयवाइयतंतीतलतालतुडिय धण मुइंग vgcuથારૂ ” આ પાઠ ગ્રહણ કરવામાં આવેલ છે. આ પાઠને ભાવ આ પ્રમાણે છે – યથા સ્થાને ધારણ કરવામાં આવેલાં માળા અને મુકુટ ખૂબ જ સુંદર લાગતાં હતાં. એણે જે નવીન કુંડલો કાનમાં ધારણ કરેલાં હતાં, તે નવા હતાં અને તે કુંડલે સુવર્ણના હતાં. મનહર હતાં. અદ્દભુત હતાં અને શરીરના હલન-ચલનથી હાલતા હતાં. એથી તેના બને કપલે તેનાથી ઘર્ષિત થતા હતાં. એની વિમાનાદિ રૂપ સમૃદ્ધિ અલ્પ નહોતી પણ પુષ્કળ પ્રમાણમાં હતી. એથી જ એમને અહીં સાતિશય વિમાનાદિ સમૃદ્ધિવાન તરીકે પ્રકટ કરૂ વામાં આવેલ છે. એના શરીરની અને શરીર પર ધારણ કરવામાં આવેલા આભરણાદિકની ઘતિ વિશિષ્ટ પ્રભા સંપન્ન હતી. એનું શારીરિક સામર્થ્ય સાતિશય હતું, એટલે કે પવત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૨૬