________________
રાજમાર્ગ પર ચાલ્યા તે વખતે “ચંદ્ર
મં જુર્વ કોમળ મળે સિદ્ધાવળે Twiળે તેવા અવqારે તેણે કવાછરૂ' હય, ગજ અને પાયદળના પદાઘાતથી તે માર્ગની જલ વડે સિક્ત થયેલી ભૂમિની ધૂલિ ધીરે ધીરે-મન્દ મન્દ રૂપમાં ઉડવા લાગી આ રીતે સિદ્ધાર્થવદ્યાન અને તેમાં પણ જ્યાં અશાક નામક વર પાદપ હતું ત્યાં તેઓ આળ્યા ત્યાં “
આરછત્તા અથવા ૩૫થે સંલં વેફ' પહોંચતાં જ પ્રભુની શિબિકા ઊભી રહી. વિત્તા નીયમો પદવીર શિબિકા નીચે મૂકતાં જ પ્રભુ તેમાંથી બહાર આવ્યા. વોદિત્તા સથવામuri મોજુથરુ બહાર આવતાં જ પ્રભુએ પહેરેલાં આભરણ તેમજ અલંકારેને પિતાના શરીર પરથી ઉતાર્યા અને “ોમુત્તા સામેવ ચકfé ગાર્દૂિ ઝોળે ” ત્યાર બાદ તેમણે શ્રદ્ધા પૂર્વક ચાર મુષ્ટિઓ વડે કેશ લુચન કર્યું, બીજા તીર્થકરો એ સાધુ-અવસ્થા ધારણ કર્યા બાદ પાંચ મુષ્ટિએ વડે કેશોનું કુંચન કર્યું હતું, એવું જે કહેવામાં આવ્યું છે, તે આ સંબંધમાં વૃદ્ધ પરંપરા એવી છે કે ભગવાન ઋષભ સ્વામીએ પ્રથમ એક મુષ્ટિ વડે મૂછ અને દાઢીના વાળનું લુચન કર્યું" ત્રણ મુષ્ટિએ વડે માથાના વાળનું લંચન કર્યું. એના પછી બાકીની એક મુષ્ટિ કે જે પવનના ઝોકાથી હાલી રહી હતી. અને કનકના જેવા અવદાત પ્રભુના સ્કંધ પર આળેટી રહી હતી તેમજ જોવામાં જે મરકતમણિ સદશ કાંતિવાળી હતી, પરમરમણીય તે દશ્યને જોઈને આનંદ રસના પ્રવાહમાં જેનું અન્તઃકરણ તરબળ થઈ રહ્યું છે એવા ઈન્દ્ર બને હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવન ! મારા ઉપર અનુગ્રહ કરીને આ કેશ મુષ્ટિને આપ હવે રહેવા દે, હવે હુંચન કરો નહિ. પ્રભુએ ઈન્દ્રની પ્રાર્થનાને સાંભળીને તે કેશમુષ્ટિને તે પ્રમાણે જ રહેવા દીધી જે મહાન પુરુષો હોય છે તે એકાંત ભક્તિવાળા પુરુષોની પ્રાર્થનાને અસ્વીકાર કરતા નથી. એ તેમને સ્વભાવ હોય છે. કુંચિત થયેલા તે વાળને શકે હંસ ચિત્રથી ચિત્રિત થયેલા વસ્ત્રમાં મૂકીને ક્ષીર સાગ૨માં નિશ્ચિત કરી દીધા. “જિત્તા છ મi grgr ગાઢfé વત્તા કોજવા उग्गाणं भोगाणं राइन्नाणं खत्तियाण चउहि सहस्सेहि सद्धि एग देवदूसमादाय मुंडे भवित्ता Trો મrrr gવgs' આ પ્રમાણે પ્રભુએ લંચન કર્યા બાદ બે ચોવિહાર ઉપવાસ કર્યા. પછી ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચન્દ્રને વેગ યૂયે ત્યારે પિતાના વડે આરક્ષક રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ ઉગ્રોની, ગુરુરૂપમાં વ્યવસ્થાપિત કરવામાં આવેલ ભેગેની, નિમ્ન રૂપમાં સ્વીકૃત કરવામાં આવેલ રાજન્યની અને પ્રજા જનની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલ ક્ષત્રિયોની ચતુઃસહસ્ત્રીની સાથે એક દેવદૂષ્યને સ્વીકારીને, મુંડિત થઈને, ઘરને પરિત્યાગ કરીને, અનગોરિતા ધારણ કરી સૂત્ર ૩૫
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૦૭