SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ એમને ભાવ સ્પષ્ટ છે. આ બધાં વર્ણ ગન્ધવગેરે પર્યાયની હાનિ અવસર્પિણી કાળના દેષથી થાય છે, એમ સમજવું જોઈએ. દુષમાં આરકને આશ્રિત કરીને તે વર્ણ ગન્ય વગેરે આદિકની હાનિ અત્યધિક રૂપમાં થાય છે. શેષ આરકોમાં યથાસંભવ જ થાય છે, એવી તીર્થકરની આજ્ઞા છે. કાળને તે નિત્ય દ્રવ્ય માનવામાં આવેલ છે. તો પછી એને હાનિ કેવી રીતે થાય છે? આ જાતની શંકા કરનારાઓની શંકાનું નિવારણ કરવા માટે તમે જે વણી ગબ્ધ વગેરે પ ની હાનિ બતાવેલ છે. તે આ કથન તો ઠીક જ છે. કેમ કે વર્ણાદિકેની પર્યાયે મુગલ રૂપ છે, પણ આ હીયમાન વડે કાળની હાનિ થવી એ તે અસંભવિત છે કેમ કે અન્યની હાનિમાં કોઈ અન્યની હાનિ થતી નથી. કોઈ સ્થળે આવું તે જોવામાં આવતું નથી કે વૃદ્ધાની વયે હાનિમાં યુવતીના વયની હાનિ થતી હોય. તે આને જવાબ આ પ્રમાણે છે કે કાળ કાર્યમાત્રના પરિવર્તનમાં કારણભૂત હોય છે. એથી કાર્યગત ધર્મોને કારણમાં પણ ઉપચાર કરવામાં આવે છે. એથી અહીં એ વાતને લઈને જ કાલની હાનિ કહેવામાં આવી છે. એમાં વિવાદ જેવી કોઈ વાત નથી. ૩૪ સુષમાનામકે આરેમે ભવ સ્થતિકા નિરૂપણ जंबुद्दीवेण भंते दीवे इमीसे ओप्पिणीए, इत्यादि सूत्र-॥३५॥ ટીકાર્થ –આ સૂત્ર વડે ગૌતમે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે “કદી મને સી.” “હે ભદન્ત ! જ્યારે આ જંબુદ્વીપમાં આ અવસર્પિણીના સુષમા નામક આરકની થાતીમાં જ્યારે તે પિતાની ઉત્કૃષ્ટ અવસ્થામાં વર્તમાન રહે છે, ત્યારે ભરતક્ષેત્રની સ્થિતિ કેવી રહે છે ? એના જવાબમાં પ્રભુ કહે છે—જોયમા! વદુમામાને ખfમમા દોરથા સે હૈ ગામમાં મારું પુર; વા તે ચેર લં ગુરમપુરના જુદાથ” હે ગૌતમ ! એ કાળમાં ભરતક્ષેત્રને ભૂમિભાગ બહુસમરમણીય રહે છે, અતીવ સમ અને મરમ હોય છે. અહી આ ભમિભાગનું વર્ણન “ ' વગરે રૂપમાં પૂર્વમાં સુષમ સુષમાના વર્ણનમાં કહેવામાં આવેલ સૂત્રની જેમ જ સમજી લેવું જોઈએ. પણ તે કાળના સમયનાં વર્ણનમાં અને આ કાળના સમયના વર્ણનમાં જે અતર છે તે “નવર’ આ પદ વડે સૂચિત કરતાં સૂત્રકાર કહે છે કે તે કાળમાં જન્મેલ મનુષ્ય “વધUHક્ષણિયા ને બાવીસે પિટ્ટ તાલુકરણ, જદ અrgÈ, વાર્દૂિ રાઉરિયાણું રાતિ' ચાર હજાર ધનુષ જેટલી અવગાહનાવાળા હોય છે. એટલે કે બે ગાઉ જેટલા ઉંચા શરીરવાળા હોય છે. ૧૨૮ એમના પૃષ્ઠ કરંડક હોય છે. અવસર્પિણીના પ્રથમકાળના મનુષ્યના પૃષ્ઠ કર કે ૨૫૬ હોય છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૯૩.
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy