SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (પાદુકાઓ માળિયાથો) પ્રાકૃત સબંધી ગાથાઓ અહીંયા કહી લેવી અર્થાત્ પ્રામૃત એટલે ઉપાયન ભેટ જે પહેલુ પ્રાભૂત છે તેના આ આઠ પ્રાભૃતપ્રામૃતા કહ્યા છે. તેથી અહીંયાં પણ અધિકૃત પ્રાકૃતપ્રામૃતને પ્રતિપાદન કરનારી કોઈ ગાથા વિશેષ ઉલ્લેખનીય કહી છે. પરંતુ એ તમામ ગાથાઓ વિચ્છિન્ન થયેલ છે. જેથી હાલમાં તે ઉપલબ્ધ થતી નથી. તેથી સંપ્રદાયાનુસાર એ તમામ ગાથાએ અહીંયાં સમજી લેવી એ ગાથાના પાઠથી વિજ્ઞોની શાંતિ થાય છે. તેમજ મધા વિજ્ઞોના નાશ થાય છે. તેમજ મંગલની પ્રાપ્તિ થાય છે. તેથી જ્ઞાનથી પવિત્ર અંતઃકરણ વાળા થઇને શાસ્ત્રાભ્યાસ પૂર્ણાંક તે ગાથાઆના અહીયા પાઠ સમજી લેવા ! સૂ૦ ૧૯ ॥ પહેલા પ્રાભૂતનું સાતમું પ્રભૃતપ્રામૃત સમાપ્ત ! ૧-૭ || પ્રથમ પ્રાભૂત કા આઠવા પ્રાભૃતપ્રાકૃત આઠમા પ્રાભૃતપ્રાકૃતના પ્રારંભ ટીકા :-સાતમા પ્રાકૃતપ્રામૃતનું કથન કરીને હવે આઠમું પ્રાકૃતપ્રામૃત પ્રારંભ કરવામાં આવે છે, આ આઠમાં પ્રાકૃતપ્રભૃતમાં (મંકાનાં વિમો વચ્ચેઃ) આ અર્થાધિકારના સંબંધમાં વિચાર કરવા માટે સૂત્રકાર પ્રશ્નસૂત્ર કહે છે-(ત્તા સøાવિળ मंडल या केवइयं बाहलेणं केवइयं आयाम विक्खंभेणं केवइयं परिक्खेवेणं आहितेति વૈજ્ઞા) હે ભગવન ખધામ`ડળપદ કેટલા ખાહલ્યવાળા અને કેટલા આયામવિક ભ વાળા તથા કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલ છે, તે આપ મને કહો. કડાવાના ભાવ એ છે કે-આપે અનેક પ્રતિપત્તિ સહિત મંડળની સસ્થિતિ અર્થાત્ મંડળની વ્યવસ્થા કહેલ છે, હજી પણ મંડળેાના વિષયમાં ઘણું જ પૂછવાનુ છે. તે આપ સાંભળેા બધા મ'ડળપદ એટલે મડળરૂપ સ્થાન એટલે કે સૂર્યંમ`ડળના સ્થાનેા કેટલા બાહલ્યવાળા એટલે કેટલા સ્થૂલ, કેટલા આયામવિષ્યભવાળા એટલે કે લખાઈ વાળા અને કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલા છે? તે આપ કૃપા કરીને મને કહેા. આ પ્રમાણે કુશાગ્ર બુદ્ધિવાળા શ્રી ગૌતમસ્વામીએ વંદન કરીને પ્રશ્ન ઉપસ્થિત કરવાથી વીતરાગ પરમા દર્શી પ્રાપ્ત કેવળજ્ઞાનવાત્ ભગવાન્ મહાવીર સ્વામીએ આ વિષયમાં પરતીથિ કાના મિથ્યાભાવેા બતાવવાના ઉદ્દેશથી પરતીથિ કાના આચાર્યએ કહેલ પ્રતિપત્તિયાનું કથન કરે છે, જે આ પ્રમાણે છે(તબ્ધ ઘજી રૂમા fતનિ વહિવત્તીઓ વળત્તાઓ) હે ગૌતમ ! તમે પ્રશ્ન કરેલ વિષયમાં આ ત્રણ પ્રતિપત્તિયે કહેલ છે. કહેવાના ભાવ એ છે કે મ`ડળાના બાહલ્યાદિ વિચારના શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧ ૭૬
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy