________________
છ ભાગથી તેરમું ચંદ્રમંડળ હોય છે. એ તેરમું ચંદ્રમંડળ સૂર્ય મડળની અંદર પ્રવેશેલ દેખાય છે. કેટલુ પ્રવિષ્ટ ડાય છે તે બતાવે છે. એક યેાજનના એકઠિયા એકત્રીસ તથા એકસિયા એક ભાગના સાતિયા એક ભાગ પ્રવિષ્ટ રહે છે. તથા એકડિયા ચાવીસ ભાગ અને એકસિયા એક ભાગના સાતિયા છ ભાગ શેષ રહે છે. આટલું પ્રમાણ સૂર્યમંડળથી મળેલ હાય છે, એ તેમા ચંદ્રમંડળની બહાર નીકળેલ સૂર્યમંડળ એકસઠયા તેવીસ ભાગ તથા એકસડિયા એક ભાગના સાતિયા એક ભાગ પરિમાણહીન પછી ચંદ્રમ’ડળ હાય છે. ત્યાં ખાર સૂર્ય માર્ગ હોય છે બાર સૂ માની પછી એકઠિયા ભાગના એકસે એ ભાગ તથા એકડિયા એક ભાગના સાતિયા ત્રણ ભાગ પછી ચૌદમું ચંદ્રમ’ડળ હોય છે, તે ચૌદમુ ચંદ્રમ ́ડળ સૂર્યંમડળની અભ્યંતરમાં પ્રવિષ્ટ એકસઠયા ઓગણીસ ભાગ તથા એકસડિયા એક ભાગના સાતિયા ચાર ભાગ હાય છે, તથા એકસિયા તીસ ભાગ અને એકસક્રિયા એક ભાગના સાતિયા ત્રણ ભાગ શેષ રહે છે. આટલું પરિમાણ સૂર્યંમડળમાં મળેલ હાય છે, એ ચૌદમા ચંદ્રમંડળથી બહાર નીકળેલ સૂર્ય મંડળ એકસડિયા અગ્યાર ભાગ તથા એકસિયા એક ભાગના સાતિયા ચાર ભાગ આટલું પરિમાણુહીન ચંદ્રમડળના અંતરનુ યથાક્ત રૂપથી થઈ જાય છે. ત્યાં ખાર સૂર્યમાર્ગ હાય છે. ખાર સૂર્યંમાની ઉપર એક સઢિયા ભાગના એકસા ચૌદ ભાગ પર પંદરમું ચદ્રમડળ હાય છે, તે પદરમ્' ચંદ્રમડળ સર્વાન્તિમ સૂર્યંમ`ડળની પછી અભ્યંતરમંડળમાં એકસડિયા ભાગ પ્રવિષ્ટ હાય છે, તથા શેષ એકડિયા અડતાલીસ ભાગ સૂર્યંમડળને મળેલ હોય છે, આ રીતે અગ્યારમા ચંદ્ર મંડળથી લઇને પંદર સુધીના પાંચ ચદ્રમઢળેા સૂર્યંમડળમાં મળેલ હાય છે, તથા છેલ્લા ચાર ચક્રમ`ડળના અંતરમાં માર ખાર સૂર્ય માગેર્યાં હૈાય છે, આ રીતે જે અન્યત્ર ચંદ્ર. મલાન્તરમાં સૂ માનું પ્રતિપાદન કરેલ છે. ત્યાં તેર સૂÖમાર્ગો થાય છે એ પ્રમાણે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૭૭