SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ઓવાળું પ્રતિપાદિત કરેલ છે. આ રીતે અહીંયાં દરેક નક્ષત્રોના તારાઓના જ્ઞાન માટે પ્રશ્નોત્તર રૂપથી સંવાદાત્મક વિસ્તારપૂર્ણાંક વ્યાખ્યા કહી છે. આ વિષયમાં જબુદ્વીપ, પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તારાઓનું પ્રમાણ ખતાવવાવાળી (ત્તિવૃત્તિન પંચન) ઇત્યાદિ એ ગાથાએ કહેલ છે. જે આજ સૂત્રમાં સંસ્કૃત ટીકામાં સંપૂર્ણ બતાવેલી છે તેથી જીજ્ઞાસુ પાઠક ગણે તેને ત્યાં જોઈ લેવી ! સૂ. ૪૨ ।। દસમા પ્રાભૂતનું નવમું પ્રાભૂતષ્ઠાભૃત સમાપ્ત || || ૧૦-૯ || દસર્વે પ્રાભૂત કા ઠસવાં પ્રાભૃતપ્રામૃત દસમા પ્રામૃત પ્રાભૂતના પ્રારંભ~ ટીકા--(યોને જ તે આહ્યાતા) પ્રવર્તમાન આ વિષય સંબંધમાં દસમા પ્રાભૂત પ્રાભૂતમાં દરેક નક્ષત્રોના તારાઓના પ્રમાણુનું વિવેચન કરીને હવે આ દસમા પ્રામૃત પ્રાકૃતમાં અર્થાધિકાર સૂત્રમાં કેટલા નક્ષત્ર સ્વયં અસ્ત થઇને અહેારાત્રીને સમાપ્ત કરતા કયા માસને સમાપ્ત કરે છે? આ વિષયના સંબંધમાં (ત્તા હૈં તે નેતા ગાણિત્તિ વવના) શ્રીગોતમસ્વામી કહે છે કે-અન્ય પણ પૂછવાનુ છે તેા પણ હમણાં એ પૂછુ છુ, કે કૈવી યુક્તિથી અથવા કયા પ્રમાણથી સ્વયં અસ્ત થઇને અહેારાત્રને સમાપ્ત કરતા નક્ષત્ર રૂપનેતા આપના મતથી કહેલ છે? તે આપ કહેા આ પ્રમાણે સામાન્ય પ્રકારથી પ્રશ્ન કરીને વિશેષ રૂપથી આજ વિષયને પ્રતિમાસને લઈ ને પ્રશ્ન કરતાં કહે છે. (તા વાસાનું પઢમં માસું ર્ ળવવત્તા નૈતિ) વર્ષાં કાલ એટલે કે ચાર માસ પ્રમાણુના વર્ષા કાળના પહેલા શ્રાવણ માસને કેટલા નક્ષત્ર સ્વયં અસ્ત થઇને અહેારાત્રને સમાપ્ત કરીને આ માસને પૂર્ણ કરે છે? તે કહે આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા પત્તારિ વત્તા ને'તિ તેં નહા ઉત્તરાષાઢા મોર્ફ સંચળો બિટ્ટા)એ વર્ષાકાળના પહેલા શ્રાવણમાસને ઉત્તરાષાઢા અભિજીતૂ શ્રવણ અને ધનિષ્ઠા એ ચાર નક્ષત્રો પેાતે અસ્ત થઇને અહારાત્રીને સમાપ્ત કરીને એ શ્રાવણમાસને પૂર્ણ કરે છે. આ કથનનેજ ફરીથી વિસ્તર રૂપે કહે છે.-(ઉત્તરાસાઢા પોર્ટ્સ બોન્ને પેદ્દ, બીડું સત્ત બોરત્ત ગેરૂ, સવળે બટ્ટો રસ્તે ગેરૂ, ધળિટા હાં હોરાં ભેă) આના ભાગકાળ આ રીતે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણમાસના પહેલાના ચૌદ અહેરાત્રીને પોતે અસ્ત થઇને અહેારાવને સમાપ્ત કરીને પૂર્ણ કરે છે. તે પછી અભિજીત્ નક્ષત્ર સાત મહારાત્રને પોતે અસ્ત થઇને અહેરાત્રીને શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧ ૩૪૫
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy