________________
ધનક પ્રકારમાં પહેલાં પુનર્વસુ નક્ષત્રનો શેપનક પ્રકાર બતાવે છે. (જાવીદં મુદ્દત્તા) ઇત્યાદિ બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બેંતાલીસ બાસડિયા ભાગ ૨૨ આટલું પ્રમાણ પુનર્વસુ નક્ષત્રનું પરિપૂર્ણ ગુણની પ્રક્રિયાનું મન થાય છે. તેને શોધન કરવું, આ રીતના પ્રમાણની ધન રાશીની ઉત્પત્તી કેવી રીતે થાય તે માટે કહે છે. જે અહીંયાં એકસો વીસ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્રના પર્યાય પ્રાપ્ત થાય તે એક પર્વનું અતિક્રમણ કરવાથી કેટલા અતિક્રમણ પર્યાય પ્રાપ્ત થઈ શકે તે માટે ત્રણ રાશીની સ્થાપના કરવામાં આવે છે, જેમકે=૧૨૪=પ-૧ અહીંયાં છેલ્લી રાશી જે એક સંખ્યાવાળી છે તેમાથી વચલીરાશી પાંચની સંખ્યાને ગુણાકાર કરતે એકથી ગુણવાથી એજ પ્રમાણે પાંચજ થશે કારણ કે એકથી ગુણવાથી એજ રીતે થાય છે. તેને એકસો વીસથી ભાગ કરે તે પ૧૨૪=
નફર એકસો વીસ અને પાંચ આવે છે, તેને નક્ષત્ર લાવવા માટે સડસઠિયા અઢારસો ત્રીસથી ગુણવા 3 8 હરાંશને બેથી અપવતિત કરે ૬= ૩ અંશસ્થાનમાં ચાર હજાર પાંચસો પંચોતેર તથા હર સ્થાનમાં ચાર હજાર એકસો ચેપન આવે છે, આને ભાગ કરવાથી એક પૂર્ણ તથા શેષસ્થાનમાં ચારસો એકવીસ નીચે ચાર હજાર એક ચેપન $49=૧રપ તથા પુષ્ય નક્ષત્રના જે અડસઠીયા તેવીસ ભાગ પૂર્વ યુગના છેલ્લા પર્વમાં સૂર્યની સાથે ગમાં આવે છે. તેને બાસઠથી ગુણવા ૨૩૬૨ ૨૬૨૧ આ રીતે અંશસ્થાનમાં એક હજાર ચારસો છવ્વીસ તથા હરસ્થાનમાં સડસઠ આવે છે. આ પૂર્વોક્ત *પૂ સડસઠીયા ચાર હજાર પાંચસે પંચેતેર છે તેને અપ૧૩=૧૩૯ આ રીતે અંશસ્થાનમાં ત્રણ હજાર એકસો ઓગણ પચાસ તથા હરસ્થા નમાં સડસઠ આવે છે, તેને મુહૂર્ત બનાવવા માટે ત્રીસથી ગણવામાં આવે તે ૩૧૪૯+=૪૪આ રીતે અંશસ્થાનમાં ચોરાણુ હજાર ચાર સત્તર તથા હરથાનમાં ચાર હજાર એકસે ચેપન થાય છે. તે પછી અંશ સ્થાનના એકથી
છેદસ્થાનના એકનો બીજો ભાગ કરે તે =૨૨૧૬ બાવીસ મુહૂર્ત પૂરા લબ્ધ થાય છે. તથા શેષસ્થાનમાં ત્રણહજાર બાશી અને ચારહજાર એકસો ચેપન રહે છે, અને બાસઠિયા ભાગ કરવા માટે બાસઠથી ગુણવામાં આવે ૬૩૬૨ =૩૬૬ ૨ હરાંશમાં બાસઠથી ઉપરોક્ત તરીકે અપવર્તન કરવાથી અંશસ્થાનમાં ત્રણહજાર બાશી તથા હરસ્થાનમાં સડસઠ થાય છે. તે પછી હરાંશનો ભાગ કરવામાં આવે તે બેંતાલીસ મુહૂર્ત પુરા આવે છે. અહીંયા જે અપવર્તન કર્યા સિવાય ગુણાકાર કરે તે ૬૬. ૬૨=૧૪૧૧૬ અંશસ્થાનમાં એક લાખ એકાણું હજાર ચોરાશી અને હરસ્થાનમાં એજ ચાર હજાર એકસો ચેપન થાય છે, તેને પરસ્પર ભાગ કરે તે ૧ ૬૪= ૪૬ આ પ્રમાણે બેંતાલીસ મુહૂર્ત પુનર્વસુ નક્ષત્રની શોધનક ફલશ્રુતી આવે છે, હવે બાકીના નક્ષત્રોને શોધનક પ્રકાર કહેવામાં આવે છે, (જાવત્ત સંઘ fri) ઈત્યાદિ એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧