SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ટકાઈ :-(રુ છું તે વોરિલોછાયા) પછી છાયા કેટલા પ્રકર્ષવાળી કહેલ છે? આ વિષયના સંબંધમાં નવમા પ્રાભૂતના બીસમાં સૂત્રમાં તાપક્ષેત્રનું સ્વરૂપ કહીને હવે કેટલા પ્રમાણુવાળી પૌરુષી છાયાને સૂર્ય નિવર્તિત કરે છે ? અર્થાત્ ઉત્પન્ન કરે છે? એ વિષય સંબંધી પ્રશ્નસૂત્ર કહે છે ( ફુ તે તૂરિડ રિસી કાર્ચ નિરર માહિત્ત વાઝા) પૌરુષી છાયા સંબંધી માટે પ્રશ્ન છે તે આપ સાંભળે કેટલા પ્રમાણના પ્રકર્ષવાળી શિરૂષી છાયા અર્થાત્ પુરૂષની છાયાને સૂર્ય નિવર્તિત કરે છે? એટલે કે ઉત્પન્ન કરે છે ? હે ભગવાન તે વિષે આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્ન કરવાથી ભગવાન મહાવીરસ્વામી પહેલાં લેશ્યાના સ્વરૂપ સંબંધી જેટલી પરતીથિ કેની માન્યતા રૂપ પ્રતિપત્તિ છે, તેનું કથન કરતાં કહે છે-(તથ રહુ ગુમાવ્યો પળવીનં પવિત્તી ગો) પૌરૂષી છાયાના સંબંધમાં લેશ્યાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે વફ્ટમાણ પ્રકારની પચીસ પ્રતિપત્તિ એટલે કે મતાન્તરે કહેલ છે, તે આ પ્રમાણે છે. (a gવમાસુ-di અનુભવ જૂ િરિતિષ્ઠા વિત્તેરૂ માહિતિ ઘgsT) એ પચીસ પરમતવાદીમાં કઈ એક પ્રથમ મતાન્તરવાદી વફ્ટમાણ પ્રકારથી પિતાનો મત પ્રગટ કરે છે, (પૌરૂષી છાયા લેશ્યાના વશવતિ હોય છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર હોવાથી પિરૂષી છાયા કહેવાથી વેશ્યા સમજવી) અzસમય એટલે કે પ્રત્યેક ક્ષણમાં સૂર્ય પૌરૂષી છાયા કે પુરૂષની છાયાને ઉત્પન્ન કરે છે. એ રીતે પિતાના શિષ્યોને કહેવું. અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે કે--સ્વ કક્ષામાં ભમણ કરતો સૂર્ય પ્રત્યેક ક્ષણમાં બીજી બીજી વેશ્યાને ઉત્પન્ન કરે છે. અર્થાત પરવર્તિત કરે છે, એ રીતે પિતાના શિષ્યોને કહેવું. આ કથનનો ઉપસંહાર કરતાં કહે છે કે-કઈ એક પરમતવાદી આ પ્રમાણે પોતાને મત પ્રગટ કરે છે. (૧) (एगे पुण एबमासु-ता अणुमुहुत्तमेव सूरिए पोरिसो छायं निवत्तेइ आहितेत्ति वएज्जा) બીજે કઈ એક તીર્થાન્તરીય આ હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પિતાના મતનું કથન કરે છે કે–પ્રત્યેક મુહૂર્તમાં સૂર્ય પુરૂષ સંબંધી છાયાને નિવર્તિત કરે છે, એ રીતે પિતાના શિષ્યોને કહેવું, આ પ્રમાણે બીજો મતવાદી કહે છે. (૧) | (pgo અમરાવે છેવચં) આ હવે પછી કહેવામાં આવનાર અભિલાપ વિશેષથી શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૨૪૧
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy