SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સચરણ હોવાથી બાર મુહૂતી પ્રમાણના રાત્રિને સભાવ રહે છે. (ત કથા નું નવુરી दीवे मंदरस्स पव्व यरस पुरथिमेणं उक्कोसए अट्ठारस मुहुत्ते दिवसे भवइ, तया णं पच्चत्थि. मेणवि उक्कोसए अद्वारसमुहुत्त दिवसे भवइ, जया णं पच्चत्थिमेणं उक्कोसए अद्वारसमुहुत्ते दिवसे भवइ, तया णं जंबुद्दीवे दीवे मंदरग्स पव्वयस्स उत्तरदाहिणेणं जहणिया टुवालस મુદ્દે રાક્ માર) જ્યારે જમ્બુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં સર્વાધિક અઢાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પણ પરમત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણુનો દિવસ હોય છે, (દક્ષિણ ઉત્તરાર્ધ સંબંધી પહેલાં કહેલ કારણ અહીંયાં પણ સમજી લેવું) જ્યારે મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં પરમેકર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે ત્યારે જ બુદ્ધીપમાં મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં જઘન્યા એટલે કે સૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અહીયાં પણ પૂર્વ પશ્ચિમ અર્ધ વિભાગ જ રાત્રિના સંબંધમાં કારણ છે તેમ સમજવું. (gવું ggi મેળ બેચઢવં) આ પૂર્વોક્ત પ્રકારથી એટલે કે બન્ને ગેલાર્ધની ભાવના વિશેષથી વક્યમાણગમથી અર્થાત્ આલાપક પ્રકારથી સમજી લેવું. એ વયમાણ આલાપક પ્રકાર પ્રદર્શિત કરતાં કહે છે-(બારસમુહુરાગંતરે દિવસે સાતિgવાઝમુદુત્તા ના મારૂ) જ્યારે મંદરપર્વતના દક્ષિણ અને ઉત્તરાર્ધમાં અને પૂર્વ પશ્ચિમાર્ધ ભાગમાં અઢાર મુહર્તાનંતર એટલે કે અઢાર મુહૂર્તમાં કંઈક ઓછા તથા સત્તર મુહૂર્તથી વધારે અર્થાત અઢાર મુહૂર્ત પ્રમાણથી કંઈક ઓછો દિવસ હોય છે, ત્યારે પૂર્વ પશ્ચિમ દિશામાં અથવા દક્ષિણ ઉત્તરદિશામાં કંઈક વધારે બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ રીતે વક્યમાણ બાકીના પદોની ભાવના પણ સમજી લેવી. તથા આના સૂત્રપાઠને કમ પણ પહેલાં કહેલ આલાપકના કથન પ્રમાણે જ ભાવિત કરીને સમજી લેવું. આજ પ્રમાણે સત્તર મુહૂર્ત પ્રમાણના દિવસ વગેરે પ્રતિપાદક સૂત્રને આલાપક પણ બાર મુહૂર્તની સમાપ્તિ પર્યન્ત ભાવિત કરી સમજી લે. મૂળ સૂત્રપાઠ આ પ્રમાણે કહેલ છે–(સત્તરસમુહુરે દિવસે તેના મુદુત્તા ૬) જ્યારે સત્તર મુહૂર્તને દિવસ હોય છે ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. (સત્તરમુત્તાતરે વિવારે તેરમુદ્દત્તા સારું) જ્યારે સત્તર મુહૂર્તથી કંઈક ન્યૂન પ્રમાણને દિવસ હોય, ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. (સત્તરસમુદુત્તાવંતરે વિશે મવરૂ તથા બે સાતિરે તેરસ મુદુત્તા ( મારુ) જ્યારે સત્તર મુહૂર્તાનંતરનો દિવસ હોય છે. ત્યારે સાતિરેક અર્થાત કંઈક વધારે તેર મુહૂર્તની રાત્રી હોય છે, (૪ત મુહુરે વિણે મવરૂ, મુત્તા મવ૬, વોઇસમુદુત્તાવંતરે વિવરે રોમુદુત્તા રા મવ૬) જ્યારે સેળ મુહૂર્તને દિવસ હોય છે ત્યારે ચૌદ મુહૂર્તની રાત્રી હોય છે, તથા જ્યારે સેળ મુહૂર્તાનંતરને દિવસ હોય છે, ત્યારે સાતિરેક એટલે કે કંઈક વધારે ચૌદ મુહૂર્તની રાત્રી હોય છે. (ના વન્નાલમુહુરે વિશે મારૂ તથા ઇસમુહુરા રા માર) જ્યારે પંદર મુહૂર્ત દિવસ શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧ ૨૩૦
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy