SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આઠવાં પ્રાભૂત આઠમા પ્રાભૃતને પ્રારંભસાતમા પ્રાભૂતમાં કયા પદાર્થ સૂર્યને પેાતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, એ વિષયમાં વિસ્તાર પૂર્વક વિચાર પ્રદર્શિત કરીને હવે (જ્જ તે ચલ)િ હે ભગવાન આપના મતથી સૂર્યંની ઉડ્ડયસ ંસ્થિતિ કેવા પ્રકારની છે? એ વિષયને મતાવનાર આઠમા પ્રાભૂતના અર્થાધિકાર કહેવામાં આવે છે, (તા દેં તે) ઈત્યાદિ (તા હૈં તે ચસંતિ, બ્રાહિત્તિ વન) આપના મતથી સૂર્ય ની ઉત્ક્રયસ ંસ્થિતિ કેવી રીતની કહેલ છે? તે હે ભગવાન્ આપ મને કહેા ? અર્થાત્ શ્રી ગૌતમસ્વામી સૂર્યંની ઉદ્દયસ સ્થિતિના વિષયમાં પ્રશ્ન કરતાં કહે છે કે હે ભગવાન્ કયા પ્રકાથી અથવા કેવા પ્રકારની યુક્તિથી સૂર્યની ઉદયસ સ્થિતિ એટલે કે સૂર્યના પ્રકાશની ક્ષેત્રસંસ્થિતિ આપે કહેલ છે? તે આપ કહેા, એટલે કે વિસ્તારપૂર્વક આ વિષય આપ સમજાવે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછવાથી ભગવાન્ મહાવીરસ્વામી આ વિષયમાં પરમતવાદિયાની જેટલી પ્રતિપત્તિયા એટલે કે અન્ય મતાવલમ્બીયાની માન્યતાએ છે તે બતાવતાં કહે છે (તત્ત્વ જી રૂમાલો તિળિ દિવત્તીઓ પળત્તાત્રો) આવિષયમાં ત્રણ પ્રતિપત્તિયા કહેવામાં આવેલ છે. અર્થાત્ સૂર્યની ઉદ્દયસંસ્થિતિના વિષયમાં અન્યમતાન્તર રૂપ ત્રણ પ્રતિપત્તીયે। પ્રતિપાદિત કરેલ છે જે આ પ્રમાણે છે (તસ્ય ો વમા મુ-તા ગયા ન તંબુદ્દીને રીવે વાળિઓૢ બઢ્ઢાલમુકુત્તે વિલે મક્ તા નં. ઉત્તરધ્રુષિ અટ્ટારસમુદુત્તે ત્રિલે મવરૂ) એ મતાન્તરવાઢિયામાં કોઈ એક એવી રીતે કઙે છે કે-જ્યારે જમૂદ્દીપના દક્ષિણામાં અઢાર મુહૂતને દિવસ થાય છે. ત્યારે ઉત્તરામાં પણ અઢાર મુહૂત ને દિવસ થાય છે. અર્થાત્ એ ત્રણ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧ ૨૨૨
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy