________________
સૂર્યને પ્રકાશ અને ઉત્પન્ન થાય છે અને અન્યને નાશ થાય છે. અર્થાત્ દરેક સો મુહૂર્તો પછી સૂર્યના પ્રકાશમાં ભિન્નતા થાય છે. અન્ય રીતે નહી. આ પ્રમાણે કોઈ એક મતાન્તરવાદીનું કથન છે. ૧૪ ( gવમહંતુ તા લુપુષ્યમેવ સૂચિસ બોયા અour ags કout વેરૂં ને ઘરમાણ) ૨૬ કોઈ એક એવી રીતે કહે છે કે-અનુપૂર્વ હજાર મુહૂર્તમાં સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિનષ્ટ થાય છે. કોઈ એક આ પ્રમાણે કહે છે. અર્થાત્ કોઈ એક પંદરમો મતાન્તરવાદી એ રીતે કહે છે કેઅનુસહસ્ત્ર એટલે કે પૂર્વ પૂર્વની અપેક્ષાથી હજાર મુહૂર્ત પછી સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે. કોઈ એક આ પ્રમાણે પિતાને મત કહે છે. ૧૫ (एगे पुण एवमासु ता अणुपुवलयसहस्तमेष सू रेयस्स ओया अण्णा उप्पज्जइ अण्णा અવેર્ gm gવમા) ૨૬ કોઈ એક એવી રીતે પિતાનો મત પ્રદશિત કરે છે કે- અનુ પૂર્વ સે હજાર મુહૂર્તમાં સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યને નાશ થાય છે. કોઈ એક આ પ્રમાણે પિતાને મત પ્રદર્શિત કરે છે, અર્થાત્ કોઈ એક પંદરમે મતા ન્તરવાદી પિતાનો મત પ્રદર્શિત કરતે થકો એવી રીતે કહે છે કે–અનુપૂર્વ હજાર એટલે કે પૂર્વની અપેક્ષાથી હજા૨ મુહૂર્તની પછી સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્યનો નાશ થાય છે, કોઈ એક આ પ્રમાણે રહે છે. ૧૬ ( પુખ વિમાéયુ તા अणुपलिओवममेव सूरियस ओया अण्णा उप्रज्जइ अण्णा अवेइ एगे एवमाहंसु) १७ 5 એક એવી રીતે પોતાનો મત જણાવે છે કે અનુપમમાં સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન થાય છે અને અન્યને વિનાશ થાય છે, કોઈ એક આ પ્રમાણે પિતાને મત કહે છે. અર્થાત્ સત્તરમો મતાન્તરવાદી કહે છે કે અનુપલ્યોપમ એટલે કે કંઈક ઓછા પલ્યોપમ સમાન કાળમાં સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યને નાશ થાય છે, અર્થાત્ પલ્યોપમ સંખ્યકકાળમાં સૂર્યના પ્રકાશમાં વિલક્ષણતા ઉત્પન્ન થાય છે આ પ્રમાણે સત્તરમાં મતાન્તરવાદીનું કથન છે. કેઈ એક આ પ્રમાણે કહે છે ૧૭ ( પુળ પવનહંસ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર: ૧
૨૦૪