SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ યુક્તિ યુક્ત શ્રી ગૌતમસ્વામીના કથનને સાંભળીને જ્ઞાનસાગર ભગવાન કહે છે કેजेणंतरेणं जंबुद्दीवस्स दीवस्स परिक्खेवे तं परिक्खेवं तिहिं गुणित्ता दसहि छेत्ता दसहि भागे હતમને ga i mરિવવિશે માહિતતિ થgsઝા) જંબુદ્વીપ નામના દ્વીપના પરિક્ષેપને ત્રણથી ગુણીને દરથી છેદ કરો પછી દસથી ભાગવા એ રીતે પરિક્ષેપવિશેષનું પ્રમાણ કહેલ છે તેમ પોતાના શિષ્યોને કહેવું. અર્થાત્ જે જંબૂદ્વીપને પરિક્ષેપ અર્થાત્ પરિયનું પરિમાણ ગણિત પ્રમાણથી યુક્ત પરિક્ષેપ છે તે પરિક્ષેપને એટલે કે પરિધિના પ્રમાણને ત્રણથી ગુણીને દસથી ભાગવામાં આવે તે અર્થાત્ દસથી ભાગેલ અંક પરિક્ષેપ વિશેષનું પરિમાણ કહેલ છે, એ રીતે પોતાના શિષ્યોને ઉપદેશ કરે. જેમ જંબુદ્વીપના પરિક્ષેપનું પરિમાણ ત્રણ લાખ સોળ હજાર બસ સત્યાવીસ-૩૧૬૨૨૭ જનનું થાય છે, ૩ ત્રણ ગભૂતિ ૧૨૮ એક અઠ્યાવીળ ધનુષ અને તેર આંગળ તથા એક અર્થો આંગળ આટલું પ્રમાણ એક જનનું થાય છે, આનાથી કંઈક ઓછું થાય છે. પરંતુ વ્યવહારથી પૂરેપૂરાની વિવક્ષા કરવામાં આવે છે, તેથી અહીંયાં ૩૧૬૨૨૭ ને સ્થાનમાં એક ઉમેરે તે ૩૧૬૨૨૮ ત્રણ લાખ સેળ હજાર બસ અડ્યાવીસ થાય છે. આ ૩૧૬૨૨૮ ના આંકને ત્રણથી ગુણવામાં આવે જેમ કે ૩૧ ૬૨૨૮૧૩=૯૪૮૬૮૪ નવલાખ અડતાલીસ હજાર છસે ચોર્યાશી થાય છે. આને દસથી ભાગવામાં આવે જેમ કે ૯૫૮૬૮૪-૧૦=૯૪૮૬૮ - ચરાણ હજાર આઠસો અડસઠ યોજન અને એક યોજનાના ચાર દસ ભાગ જેટલું યાત જંબુદ્વીપ પર્યત્વતિ સર્વબાહ્ય વાહાના વિષ્કભનું પરિમાણ થઈ જાય છે, આટલું પ્રમાણ ૯૪૬૮ ચરાણ હજાર આઠસે અડસઠ જન તથા એક એજનને ચાર દસ ભાગ જેટલે પરિક્ષેપ વિશેષ તાપક્ષેત્ર સંસ્થિતિનું કહેલ છે, તેમ શિષ્યને કહેવું. અન્ય ગ્રન્થાન્તરોમાં પણ આજ પ્રમાણે કહેલ છે. जंबुद्दीवपरिरये तिगुणे, दसभायंमि जं लद्धं । तं होई तावक्खेत्तं, अभिंतरमंडले रविणो ॥१॥ આ પ્રમાણે જંબૂદ્વીપની તાપક્ષેત્રસંસ્થિતિનું તથા સર્વાત્યંતર અને સર્વબાહ્ય વાહાના વિઠંભનું પરિમાણું કહ્યું હવે સઘળા પ્રકારથી આયામથી તાપક્ષેત્રનું પરિમાણ જાણવાની ઈચ્છાથી એ વિષયમાં પ્રશ્ન કરવામાં આવે છે,-(તારે વાદ્દા તાવવત્ત વર્થ મે હિતાતિ વાદગા) એ તાપક્ષેત્ર કેટલા પ્રમાણના આયામવાળું કહેલ છે? તે કહી અર્થાત એ તાપક્ષેત્ર આયામથી એટલે કે દક્ષિણ ઉત્તરની તરફ લંબાઈથી કેટલા પ્રમાણુવાળું કહેલ છે, તે હે ભગવાન આપ કહે, આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે 3-(ता अनुत्तरि जोयणसहस्साई तिण्णि य तेत्तीसे जोयणसए जोयणतिभागे च आयामेण સાહિતિ વણઝા) અઠોતેર હજાર ત્રણસે તેત્રીસ જન અને એક એજનનો એક દ્વિતીયાંશ ૭૮૩૩૩ એજન આયામથી એટલે કે દક્ષિણ ઉત્તર દિશાની તરફ લંબાઈવાળું શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૧૮૦
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy