________________
પ્રકારથી પિતાના મતના સંબંધમાં કથન કરતાં કહે છે કે-(વાં પુળ પર્વ વામો) હું આ વિષયના સંબંધમાં આ પ્રમાણે કહું છું કહેવાને ભાવ એ છે કે ઉપન કેવળજ્ઞાનવાળો હું કેવળજ્ઞાનથી યથાવસ્થિત વસ્તુતત્વને સારી રીતે જાણીને આ વફ્ટમાણુ પ્રકારથી કહું છું એ પ્રકાર બતાવતાં ભગવાન કહે છે કે તા ૩ઠ્ઠીમુવરંતુગાજુદાંડિયા તાવવત્ત સંદિ Homત્તા) ઉર્ધ્વમુખ કલ બુકા પુષ્પના સરથાન જેવી તાપેક્ષેત્રની સંસ્થિતિ કહી છે. અર્થાત્ ભગવાન કહે છે કે-ઉપર તરફ જેનું મુખ છે, એવા પ્રકારનું જે કલંબુકા પુષ્પ તેના જેવા આકારની પ્રકાશક્ષેત્રની સ્થિતિ હોય છે. આ કેવી રીતે થાય છે? તે બતાવતાં ફરીથી કહે છે (ચંતો સંયુEા વાદ નિત્યા તો વટ્રા વાહં પિશુ સંતો મુહુર્તડિયા વાર્દિ सत्थिमुहसंठिया उभओ पासेणं तोसे दुवे बाहाओ अवद्रियाओ भवंति पणतालीसं पणतालीसं ગોચનાદપસારું લાળ તીરે તુવે વાદા અવકૂિચા મવંતિ) અંદર સંકુચિત બહારની બાજું વિસ્તૃત અંદર ગોળ તથા બહાર વિસ્તારવાળું અંદર અંક મુખના જેવું સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખ સરખું સંસ્થિત બને બાજુમાં તેના બે વાહાએ અવસ્થિત થાય છે, તથા પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર ચેજન આયામથી એના બન્ને પડખાઓ અવસ્થિત હોય છે. ભગવાન કદંબના પુષ્પની સંસ્થિતિને બતાવે છે–અંદર એટલે મેરૂ પર્વતની દિશામાં (૩)સંકુચિત એટલે કે કંઈક કરમાયેલ બહાર લવણુસમુદ્રની દિશામાં વિસ્તૃત એટલે કે વિકસિત તથા અંદર એટલે કે મેરૂપર્વતની દિશામાં વૃત્ત એટલે કે અર્ધ વલથાકાર કારણ કે બધી બાજુ મેરૂ ગત ત્રણ બે અથવા દસ ભાગોને વ્યાપ્ત કરીને તેની સંસ્થિતિ કહેલ છે. આ કથનથી એમ કહ્યું છે કે–બહાર લવણસમુદ્રની દિશામાં પૃથુલ એટલે વિસ્તારવાળે કળીના રૂપમાં વિસ્તારવાળું આ રીતે આની સ્પષ્ટતા માટે કહે છે કેમેરૂની દિશામાં અંકમુખ પ્રમાણે સંસ્થિત એટલે કે પદ્માસનથી બેઠેલાના ખોળારૂપ ભાગને અંક કહે છે એટલે કે આસન બંધ તેનું મુખ અર્થાત્ અર્ધ વલયાકાર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૭૪