________________
કર્મ કહેવાય છે. જે કર્મ જીવમાં ગતિ પરિણામ આદિ ઉત્પન કરે છે, તે નામકર્મ છે, જેના કારણે જીવ ઉચ્ચનીચ કહેવાય છે તે ગેત્ર કમ કહેવાય છે. તે કર્મના ઉદયથી
જીવ ઊચ્ચ કુલ અથવા નીચ કૂળમાં જન્મ લે છે. કારણમાં કાર્યના ઉપચારથી તેને વિપાકે વેદ્યકમ પણ નેત્ર કહેવાય છે. જે કમ જીવન તથા દાનાદિના વચમાં વ્યવધાન નાખવા તે માટે આવે છે. તે અંતરાય છે એ કર્મ દાનાદિ કરવાને ઉદ્યત થયેલા જીવન માટે વિન ઉપસ્થિત કરે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકેની કેટલી કર્મ પ્રકૃતિ કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! એ જ પ્રકારે, અર્થાત સમુચ્ચય રૂપમાં જે આઠ કર્મ પ્રકૃતિ કહી છે, તેજ નારકની અસુરકુર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્રીન્દ્રિયે, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિ અને પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોની પણ આઠ કર્મ પ્રકૃતિ જ સમજવી જોઈએ. | સૂ. ૧ ||
કર્મબન્ધ કે પ્રકાર કા નિરૂપણ
કર્મ બન્ધ પ્રકાર શબ્દાર્થ – (ë મતે ! નીવે મઢ વાલીઓ વૈધરૂ?) હે ભગવન ! જીવ આઠ કર્મ પ્રકૃતિને કેવા પ્રકારે બાંધે છે? (યHI ! નાનાવરીનસ વક્ષસ ૩ST) હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મને ઉદયથી (સિવાળા નિછ?) દર્શનાવરણીય કર્મને પ્રાપ્ત કરે છે (ટૂંસાવરfનન્નક્સ વસ્ત્ર ૩) દર્શનાવરણીય કર્મના ઉદયથી (હંસાનોળિજ્ઞ +ળિયછ3) કશન મહનીય કર્મને પ્રાપ્ત કરે છે (હંસળગોળનલ્સ નન્ન કgi) દર્શન મેહનીય કર્મના ઉદયથી (
મિત્ત નિઝ મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. (નિઝરો ૩૫) મિયાત્વને ઉદય થવાથી (જોયા) ગૌતમ! (ga) એ પ્રકારે (હું) નિશ્ચય (નીવો) જીવ (મદHપાડીમો વંધ૬) આઠ કર્મ પ્રકૃતિયોને બાંધે છે | (Fé " મતે! ને મઢ મેવાણીએ વંધર ) હે ભગવન! નારક આઠ કમ પ્રકૃતિને કેવી રીતે બાંધે છે. (જોયા! હવે જેવ) હેગૌતમ! એજ પ્રકારે (પુવૅ ઝવ વૈમાનિg) એજ પ્રકારે વૈમાનિક સુધી
(é i મતે નવાં મદ HTTીમો વંતિ ?) હે ભગવન જીવે આઠ કર્મ પ્રકૃતિયો પ્રકારે બાંધે છે? (વના! વંવ) હે ગૌતમ! એજ પ્રકારે (નાવ વેગાળિયા) યાવત્ વૈમાનિક ટીકાર્ય - જીવ કેવા પ્રકારે કર્મ પ્રકૃતિયોને બન્ધ કરે છે, એ માટે બીજુ દ્વારા પ્રરૂપિત કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! જીવ કેવા પ્રકારે આઠ કર્મ પ્રકૃતિયોનો બંધ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ નિશ્ચયે દર્શનાવરણીય કમને પ્રાપ્ત કરે છે, અથાત્ જ્યારે જ્ઞાનાવરણીય કર્મને ઉત્કૃષ્ટ ઉદય થાય છે, ત્યારે જીવ દર્શના વરણીય કર્મને ઉદયથી વેદે છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન મેહનીય કર્મને પ્રાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૫૫.