________________
(Tળાવીયવિરરસ જે મ!િ નીવસ્ય અત્તવાળત્તિના પિરિયા કાફ) પ્રાણાતિપાતથી વિરત જીવને અપ્રત્યાખ્યાન કિયા થાય છે? (તોય! જો દે રમ) હે ગૌતમ, આ અર્થ સમર્થ નથી
(
મિલાવતા પુ) મિચ્છાદન પ્રત્યય સંબંધી પૃચ્છા (જયમાં ! mો રૂાદે સન) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (gવં પારિવાવિરલ્સ મન્સલ્સ વિ) એ પ્રકારે પ્રાણાતિપાતથી વિરત મનુષ્યને પણ (ઉર્વ ગવ માથાનો વિરચરણ નીવર્સ મપૂસસ ) એ પ્રકારે થાવત્ માયા મૃષાથી વિરત જીવને પણ સમજવી અને મનુષ્યને પણ સમજવી.
(મિઝટૂંસાતસ્ત્રવિયસ નં મંત! નીવ8) હે ભગવન્! મિથ્યાદર્શન શલ્યથી વિરત જીવને (મKfમયા ક્રિયા શરૂ ? આરંભિક ક્રિયા થાય છે? (વાવ બિછાળતિયા િિરયા કિન્નર ?) ચાવત મિશ્ચાદર્શન પ્રત્યયા કિયા થાય છે ?
(गोयमा ! मिच्छादसणसल्लविरयस्स जीवस्स आरंभिया किरिया सिय कज्जइ, सिय नो कज्जइ) હે ગૌતમ! મિશ્ચાદર્શનશલ્યક્રિયાથી વિરત જીવને આરંભિકી ક્રિયા કદાચિત થાય છે, અને કદાચિત નથી થતી (વંશવ મકાન વિવિા)એજ પ્રકારે અપ્રત્યાખ્યાન કિયા (નિટૂંસત્તિા ન ક) મિથ્યાદશનશલ્યપ્રત્યયા નથી થતી. | ( નિછાવં સાસરિયલ્સ | મત્તે. નેરુલ્સ) હે ભગવન! મિથ્યાદર્શન શલ્યથી વિરત નારકને ( િપ્રારંમિયા કિરિયા ગ૬) શું આરંભિકી કિયા થાય છે ? ( નવ મિચ્છાદંબા વત્તિવા વિરિયા પન્ન ) યાવતું મિથ્યાદશનપ્રત્યયા ક્રિયા થાય છે? (મા ! ગામિયા જિરિયા
ગ્ર ના માન્ચરણાિિરયા ગ૬) હે ગૌતમ! આર ભિકી કિયા થાય છે, યાવત્ અપ્રત્યાખ્યાન કિયા થાય છે ( છહિંસારિયા રિયા નો ગટ્ટ) મિથ્યાદર્શનપ્રત્યયા કિયા નથી થતી (ર્ણ નાર ળિયકુમારલ્સ) એજ પ્રકારે યાવત સ્વનિક કુમારને
(ત્રિછાવં સાસરિયસ નં મતે! વંચિંદ્રિતિલિખિચલ્સ મેરે પુછો) મિશ્યા દર્શન શલ્યથી વિરત પંચેન્દ્રિય તિર્યંચના સબંધમાં હે ભગવન એ રીતે પ્રશ્ન (યમાં ! સારંભિક શિરિયા જન) હે ગૌતમ આરંભિકી ક્રિયા થાય છે (ad માયાવત્તિયા વિણા કટ્ટ ) યાવત માયા પ્રત્યયા ક્રિયા થાય છે (મgવારિકા સિય નક્, સિય નો જઝ) અપ્રત્યાખ્યાન કિયા કદાચિત થાય છે કદાચિત નથી થતી (નિસિપત્તિના થિા નો જન) મિથ્યાદર્શનપ્રત્યયા કિયા નથી થતી (મપૂસસ કહ્યાં નીપલ્સ) મનુષ્યને જીવની સમાન (વાળમંતર નોસિયમાળિયા ગઠ્ઠા જોરદારસ) વાનવ્યન્તર, જ્યોતિષ્ક, અને વૈમાનિકને નારકની જેમ
(ાતાસિ મંતે મામિયાબ ગીવ મિચ્છાઢંસાવત્તિયાગ ૨ રે હિંતો) હે ભગવન! આ આરંભિકી યાવત્ મિશ્ચાદર્શન પ્રત્યયા કિયાઓમાંથી કોણ કેનાથી (aq વા વા વા તુસ્ત્રા વા વિશેસહિયા વા) અ૯પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોરમા ! સાથોમો બિછાઢંસાવરિયામો રિવાયો) હે ગૌતમ! બધાથી ઓછી મિથ્યાદર્શન પ્રત્યય ક્રિયાઓ છે (અજવાળિિરયામો વિશેનાહિયાએ) અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે (માયાવત્તિગામો સહિયાસો) માયાપ્રત્યયા વિશેષાધિક છે. તે સ. ૯ |
ટીકાર્થ –પ્રાણાતિપાત વિરતજીવોને આરંભિકી આદિ પાંચ ક્રિયાઓમાંથી કઈ કિયા લાગે છે, એપ્રરૂપણ કરવાને માટે કહે છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન જે જીવ પ્રાણાતિપાતથી વિરત થઈ ગયેલ છે. શું તેને આરંભિકી કિયા થાય છે? શું માયા પ્રત્યયા કિયા થાય છે? શું અપ્રત્યાખ્યાન કિયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૫૦