________________
advયાપ્ત વિ છિદ્રિળિયરસ ) કોઈ પણ મિશ્રાદડિટને થાય છે.
(રરૂવાળ મંતે! શરૂ િિરણામો quTરામો?) હે ભગવન્ ! નારક જીવોને કેટલી ક્રિયાઓ કહી છે? (નોરમા! વન વિલિયામો જાત્તામો) હે ગૌતમ પાંચ કિયાઓ કહી છે (તં નામામિયા ના મિચ્છાટૂિંસાવત્તિયા) તે આ પ્રકારે -આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયા (gવે નાવ વૈમાળિયા) એજ પ્રકારે યાવત વૈમાનિની પાંચ ક્રિયાઓ કહી છે.
(નરસ મેસે! નીવત્ત મામિયા નિરિણા કારુ તરત પરિવાહિ વિ જ્ઞ?) હે ભગવન! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, શું તેને પારિગ્રહિકી પણ થાય છે? (પરિવાહિયા વિરિયા વદન તરસ મામિયા ક્રિરિયા જ્ઞરૂ ?) જેને પારિગ્રહિક ક્રિયા હોય છે. તેને આરંભિકી કિયા હેય છે?
(गोंयमा ! जस्सण जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स परिग्गहिया सिय कज्जइ सिय नो ગરૂ) હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રહિક ક્રિયા કદાચિત્ હેય છે, અને કદાચિત નથી હોતી (=રસ પુળ પરિણિયા વિકરિયા વકફ તરણ મામા શિરિયા નિયમ નરૂ) જે જીવને પારિગ્રહિક કિયા થાય છે, તેને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે
(i મત્તે! સારંમિયા રિયા કઝરૂ તરસ માયાવત્તિયા રિયા જ્ઞરૂ? ) હે ભગવન ! જે જીવને આરંભિકી કિયા થાય છે, તેને શું માયાપ્રત્યયા કિયા : થાય છે? (છા) પ્રશ્ન (गोयमा! जस्सणं जीवरस आरंभिया किरिया यज्जइ तस्स मायावत्तिया किरिया नियमा कज्जइ )२ જીવને આરંભિકી કિયા હોય છે, તેને માયાપ્રત્યયા અવશ્ય હેાય છે (નરણ પુળ માયાવત્તા િિા નર તર્ણ મામિયા િિા સિર ઝરૂ, સિય ને જ્ઞ૬) પરંતુ જે જીવને માયાપ્રત્યયા કિયા થાય છે, તેને આરંભિકી કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી.
(ક્સ જો તે નવા આમિયા ઉરિયા પકઝરુ તરસ લગાવવા શિરિયા પુચ્છા) હે ભગવન્! જે જીવને આરંભિક કિયા થાય છે, તેને શું અપ્રત્યાખ્યાન કિયા થાય છે એ પ્રશ્ન (ારમા! નર્સ જીવરસ આમિયા રિયા હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા થાય છે (તસ અવિવાદિરિયા સિવ કર્, સિય ને ) તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચિત થાય, કદાચિત નથી થતી.
(3@ કુળ માલરિયા જરૂર તસ્સ મારંમિયા રિસ નિયમ ) પણ જેને અપ્ર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૨.