________________
સ્કૃષ્ટ થાય છે અને પ્રાણાતિપાત ક્રિયાથી પણ પૃષ્ટ થાય છે. અને કઈ કઈ જીવ કેઈ એક જીવની અપેક્ષાથી જે કાળમાં કાયિકી, આધિકરણિકી અને પ્રાÀષિકી કિયાથી પૃષ્ટ થાય છે, તે કાળમાં પારિતાપનિકી ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે, પણ પ્રાણાતિપાત કિયાથી સ્પષ્ટ નથી થતા. કઈ કઈ જીવ કે એક જીવની અપેક્ષાથી જે કાળમાં કાયિક, આધિકરણિકી અને પ્રાષિકા કિયાથી સ્પષ્ટ થાય છે, તે કાળમાં પારિતાપનિકી ક્રિયાથી પણ સ્કૃષ્ટ થાય છે અને પ્રાણાતિપાત ક્રિયાથી અપૃષ્ટ થાય છે. એ પ્રકારે વિભિન્ન છે ની અપેક્ષાથી અહીં ત્રણ ભંગ ફલિત થાય છે, જેમ કે
(૧) કોઈ જીવ કેઈજીવની અપેક્ષાથી જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, તે સમયે તે પારિતાપનિકી ક્રિયાથી પણ પૃષ્ટ બને છે અને પ્રાણાતિપાત કિયાથી પણ પૃષ્ટ બને છે.
ન (૨) કેઈ જીવ કે જીવની અપેક્ષાએ કાયિકી આદિ ત્રણ ક્રિયાઓની સાથે પારિ તાપનિકી ક્રિયાથી પણ પૃષ્ટ થાય છે કિન્તુ પ્રાણાતિપાતક્રિયાથી પૃષ્ટ નથી થતા.
(૩) કેઈ જીવ કઈ જીવની અપેક્ષાએ કાયિકી આદિ ક્રિયાઓની સાથે ન પારિતાપનકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે અને ન પ્રાણાતિપાત ક્રિયાથી સ્પષ્ટ થાય છે. આત્રીજો ભંગ તે સમયે થાય છે જ્યારે કેઇ વધક વધ્યને વધ કરવાને માટે બાણ છોડે પણ તે લક્ષ્યથી ચૂકે અને મૃગાદિવધ્યને પરિતાપ ન પહોંચી શકે. જે જીવ જે કાળમાં કાયિકી આદિ કિયાઓથી પણ સ્પષ્ટ નથી થતા, તે તે કાળમાં પારિતાપનિક ક્રિયા અને પ્રાણાતિપાત ક્રિયાથી પણ પૃષ્ટ નથી થતો, કેમકે કાયિકી કિયાઆદિ ત્રણ પ્રારંભિક ક્રિયાઓના અભાવમાં અતિમ બે અર્થાત પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓનું થવું અસંભવિત છે. મસૂ પા
ક્રિયાવિશેષવક્તવ્યતા શબ્દાર્થ –(5 m મંત! રિયામો વત્તામો ?) હે ભગવન! કિયાઓ કેટલી કહી છે? (નોમા! ઘર વિવિઘામો qqત્તાવો) હે ગૌતમ! પાંચ કિયાઓ કહી છે (ત ના પ્રારંમિયા, વરિવાહિકા, માયાવત્તિયા, માનાજ્ઞાિિરયા, મિઝાસાવત્તિયા) તેઓ આ પ્રકારે છે–આરંભિકી, પારિગ્રહિકમાયાપ્રત્યન, અપ્રત્યાખ્યન કિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા
(સામિયા મતે! િિરયા ?) હે ભગવન! આરંભિકી કિયા તેને થાય છે? (ાયા ! ગાયત્ત વિ મિત્તસંનયરસ) હે ગૌતમ કિઈ પણ પ્રમત્ત સંયમીને થાય છે (ાહિયાળ મતેક્રિરિયા વરસ વન્નરૂ?) હે ભગવન્! પારિંગ્રહિક ક્રિયા કેને થાય છે? (વયમા! ગovયરલ્સ વિ સંનયાનસ ) હે ગતમ! કોઈ પણ સંયતાસંયત દેશવિરતને (માયાવત્તિથા મેતે ! શિરિયા ક્ષ જ્ઞ૬ ?) હે ભગવન માયાપ્રત્યયા કિયા કેને હોય છે? ( જોગમ! adયરલ્સ વિં' માનત્તસંનયસ્ત ?) હે ગૌતમ ! કોઈપણ અપ્રમત્ત સંયમીને થાય છે (અન્નજવાબાિરિયા મને! સ ) હે ભગવન્ ! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને થાય છે? (mોયા! મયરરસ વિ માળિયક્ષ ) કઇ પણ પ્રત્યાખ્યાન ન કરનારા ને (મિટૂિંસાવત્તિયાનું મતે ! શિરિયા વ8 ન?) હે ભગવન્! મિથ્યાદર્શન પ્રત્યય ક્રિયા કોને થાય છે?(mયમાં !
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૧