SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ (वेयणासमुग्घाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए, तेयगसमुग्घाए) વેદના સમુઘાત, કષાય મુદ્દઘાત, મારણાંતિકસમુદ્ઘાત કિયસમુઘાત અને તૈજસસ મુદ્દઘાત (પૃના ર્ છમથિયા મુઘાયા guત્તા) મનુષ્યના કેટલાં છાત્મચ્છિક સમુદ્રઘાત કહ્યાં છે ? (નોચમજી ઝામચિ રમુઘાથા guત્તા) હે ગૌતમ ! છ છ ૬. મથિક સમુદ્રઘાત કહ્યાં છે (સં 11) તે આ પ્રમાણે (વેorryઘાણ, વાચસમુઘાર, માતiરિયરમુઘાર, વેરવિચામુઘા, તે સમુઘાણ, બહારનામુઘાણ) વેદના મુદ્દઘાત, કષાયસમુદ્દઘાત, મારણતિક સમુઘાત, વિકિય સમુદ્દઘાત, તેજ સમુદ્રઘાત, અને આહારકસમુદ્ધાત. | સૂ૦ ૧૧ | ટીકાW :- છમસ્થ થનારા સમુઘાતકોનું કથન કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! છાત્મથિક અર્થાત્ છમ સંબંધી મુદ્દઘાત કેટલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! છાદમથિક સુધાત છ કહ્યા છે, જે આ પ્રકારે-(૧) વેદના સમુદ્રઘાત (૨) કષાયસમુઘાત (૩) મા રણતિકસમુઘાત (૪) વૈકિલસ મુઘાત (૫) તૈજસમઘાત (૬) અ હારકસમુઘાત. હવે નારક આદિ ચોવીસ દંડકોના કમથી છાકિસમુદ્રઘાતની પરૂ પણ કરે છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવન | નારકના છાદમર્થિક સમુદ્દઘાત કેટલાં કહેલા છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! નારકના છાદમર્થિક મુદ્દઘાત ચાર કહ્યા છે—જેમકે (૧) વેદના સમુદ્રઘાત, (૨) કષાયસમુઘાત (૩) મારણાંતિકસમુઘાત (૪) વૈકિયસમુદ્દઘાત નારકેમાં તેલબ્ધિ અને આહારક લબ્ધિને અભાવ હોવાથી તૈજસસમુદ્ધાતુ અને હારક સમુદ્ઘતિ નથી હોતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસુરકુમારોમાં છાદમથિકસમુદ્યાન કેટલાં હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અસુરકુમારમાં પાંચ છાસ્થિસમુદ્દઘાત હોય છે, જેમકે (૧) વેદનાસમુદ્દઘાત (૨) કષ યસમુદ્દઘાત (૩) મારણાનિક મુદ્દઘ (8) ક્રિય સમદ્દઘાત (૫) તેજસસમુદ્રઘાત દેવ ચૌદપૂર્વના જ્ઞાતા નથી હોતા તેથી અને ભાવના કારણે પણ આહારક લબ્ધિથી રહિત હોય છે તેથી તેમનામાં આહારક સમુદ્ઘ તો સંભવ નથી. પણ તેલબ્ધિ તેમનામાં હોય છે, તેથી તૈજસસમુઘાતને સંભવ છે, અસુરકુમાર પરણ દેવ છે, તેથી જ આહારકસમુઘાતના સિવાય શેષ પાંચ છાસ્થિક સમુદ્દઘાત તેમનામાં કહેલા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! કેન્દ્રિય અને વિકલેન્દ્રિયે માં છાદુમથિક સમુદઘાત કેટલા કહેલા છે? શ્રી ભગવાન-હે! ગૌતમ! એકેન્દ્રિ અને વિકલેન્દ્રિમાં ત્રણ મસ્ટિક સમુ દૂઘાત કહ્યા છે, તેઓ આ પ્રકારે છે-(૧) વેદના સમુદ્રઘાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિકસમુઘાત. વાયુકાર્ષિક સિવાય એ કેન્દ્રિમાં અને વિકન્દ્રિોમાં વકિપલબ્ધિ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯૫
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy