SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ (નયર વાજ્રાચાળ ચત્તાf સમુવાચ વળત્તા) વિશેષ વાયુકાયિકાના ચાર સમુદ્ધાત કહ્યાં છે (ત' ના-વૈચળાસમુષાત્ સાયલમુગ્ધા, મારîત્તિસમુગ્ધાત્, પેઇન્દ્રિયસમુળ્યાવ) તે આ પ્રમાણે છે વેદના સમુદ્ઘાત, કષાય સમુદૂધાત, મારાંતિક સમુદ્લાત, વૈક્રિય સમુદૂધાત. (પંવિત્િતરિ ગોળિય ળના વેમાળિયાળ), પ ંચેન્દ્રિય તિય ચા યાવત્ વૈમા નિકાનાં (મંતે) હું ભગવાન્ ! (ર્ફે સમુષાથા ૧૫૪ ) કેટલાં સમુદ્દાત કહ્યાં છે ? (નોયમાં ! મંત્ર સમુગ્ધાયા પળત્તા) હૈ ગૌતમ! પાંચ સમુદ્દાત કહ્યાં છે. (ત' ના) તે આ પ્રમાણે છે (વેચળાસમુ ઘા, સાયસમુપા માળંતિયસમુપાવેલુચિસમુગ્ધા, સેવાસમુપા) વેઢના સમુદ્ધાત, કષાય સમુદ્દાત, માણ્યુાંતિક સમુદ્ધાત, વૈક્રિય સમુદ્ઘાત તૈજસ સમુદ્દાત. (નવ) વિશેષ (મજૂસાળ સત્તવિદ્દે સમુખ્ય પૉ) મનુધ્યેાનાં સાત સમુદ્દાત કહ્યાં છે (ત' જ્ઞદ્દા) તે આ પ્રમાણે છે. (વેયળાસમુગ્ધા', સાયસમુગ્ધા, માñત્તિયજ્ઞમુન્નાર, વેન્દ્રિયસમુખા, તેયાસમુગ્ધાર, આહારસમુ ધાવ, દેવહિસમુખ્વાણ) વેદના સમુદ્ધાત, કષાય સમુદ્વૈત, મારણાંતિક સમુદ્ઘાત, વૈકિય સમુદ્ઘાત, વૈજય સમુદ્ઘાત, આહાર સમુદ્ધાત, કૈલિ સમુદૂધાત, સૂ૦ ૧૫ ટીકા :-હવે સમુદ્દાતાની સંખ્યા વગેરેની પ્રરૂપણા કરામાં આવે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સમુદ્દાત કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રી ભગવાન્-ઢે ગૌતમ ! સમુદ્ધાત સાત કહ્યાં છે, તે આ પ્રકારે છે (૧) વેદના સમુદ્દાત (ર) કષાય સમુદ્દઘાત (૩) મારણાંતિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) તૈજસ સમુદ્ઘાત (૬) આહાર સમુદ્ઘાત (૭) કેવલિ સમુદ્ઘાત. હવે આ પ્રરૂપણા કરાય છે કે કયા સમુદ્દાતમાં કેટલે સમય લાગે છે શ્રી ગૌતમસ્વામી--ડે ભગવન ! વેદના સમુદૂધાત કેટલા સમયને કહ્યો છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સ્મૃતહુના કહ્યો છે અને તે અંતર્મુહૂત્ત અહીયા અસખ્યાત સમય સમજવા જોઈએ, આજ રીતે કષાય સમુદ્દાત, મારણાંતિક મુદૂધાત, વૈક્રિયસમુદ્ધાત, તેજસ સમુદૂધાત અને આહારક સમુદ્દાને સમય પશુ અસખ્યાત સમયે વાળા અંતર્મુહૂ ત્તના કહ્યો છે. પર`તુ કેવિલે સમુદ્ધાતના સમયમાં આ વિશેષતા છે— શ્રી ગૌતુમસ્વામી-હે ભગવન્ ! કેવલ સમુદ્ધાત કેટલા સમયને કહ્યો છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! આઠ સમયના કહ્યો છે. એનુ કથન ખીજે કરાઇ ગયું છે. હવે સાતે ય સમુધ્ધાનુ... ચાવીસ દડકાનાં ક્રમથી નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન્ ! નારકના કેટલા સમુદ્બાત કહ્યાં છે ? શ્રી ભગવાનુ ગૌતમ ! નાકાનાં ચાર સમુદ્દાત કહ્યાં છે તે આ પ્રમાણે છે (૧) વેદના સમુદૂધાત (ર) કષાય સમુદૂધાત, (૩) મારણાંતિક સમુદૂધાત, (૪) વૈક્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૩૪૩
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy