________________
(ત' નહાવઞો, વૅત્તત્રો, હ્રાહકો, માવો) તે આ પ્રમાણે દ્રવ્યથી ક્ષેત્રથી, કાલથી, ભાવથી. (नेरयाणं भंते! किं दव्वओ वेयणं वेदेति जाव किं भावओ वेयण' वेदेति ? ) डे ભગવન્ ! નારકા શુ' દ્રવ્યથી વેદના વઢે છે યાવત્ શુ' ભાવથી વેદના વેઢે છે ?
(નોયમાં ! મુદ્દો વિ વેચન થવુંતિ નાવ માવલો વેચન' ઇંતેતિ) હું ગોતમ ! દ્રવ્યથી પણ વેદના વેઢે છે, યાવત ભાવથી પણ વેદના વઢે છે (વં જ્ઞાત્ર વેમાળિયા) આ જ રીતે યાવત્ વૈમાનિકે,
(વિદા ન મતે વેચળા પત્તા) હું ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? (નોયમા ઉત્રિના વેચળા વળત્તા) હૈ ગૌતમ ! ત્રષ્ણુ પ્રકારની વેદના કડી છે (સરિયા, માળસા સારીર–માળા) શારીરિક, માનસિક અને શારીરિક માનસિક. (મેળ મતે જિ સારી વેચળ વેતેતિ, માળસ, વેચળ વેતિ, સારી-માળનં વેચળવત્તિ ?) હું ભગવાન ! નારા શું શારીરિક વેદના વેઢે છે, માનસિક વેદના વઢે છે, શારીરિક -માન સિક વેદના વેઢે છે ?
(તોયમા ! સારીર વિવેચન' વેàતિ) હે ગૌતમ! શારીરિક વેદના પણુ વદે છે (નાગલ. ત્રિવેયન વેલેતિ) માનસિક વેદના પણ વઢે છે (સારી-માળસંવિવેચન' વેને'ત્તિ) શારીરિક-માનસિક વેદના પણ વેઢે છે.
(થ જ્ઞાન વૈમાળિયા) આ જ રીતે વૈમાનિકા સુધી (નવ નિધિ, નિદ્ધિતિયા સરી'' વેચન' નેÈ'તિ) વિશેષ-એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય શારીરિક વેદના વેઢે છે (નો. માનસ' વેવળ વૈદુંત્તિનો સારીમાળસં વેયળનેàતિ) માનસિક વેદના અને શારીરિક-માનસિક વેદના નથી વેદતા.
(જ્જ વિદ્દાળ અંતે ! વેચના પળત્તા) હું ભગવાન્ કેટલા પ્રકારની વેદના કહેવાઈ છે ? (નોયમા ! તિવિધા વેયળા વળજ્જા) હે ગૌતમ ! ત્રણ પ્રકારની વેદના કહેવાઈ છે (તં નડ્ડા-માતા, ભ્રાતા, સારાસાતા) તે આ પ્રમાણે-સાતા, અસાતા અને સાતાસાતા. (નાળ મતે ! હિંસાયં વેચળ વેઢુત્તિ ) ભગવાન ! નારક શુ' સાતા વેદના વેઢે છે? (અલાય' વેચન વેત્ તિ ?) અસાતા વેદના વેઢે છે ? (સાચા-સાચા વેચન વેત્તિ ?) સાતાસાતા વેદના વેઢે છે?
(ગોયમા ! તિવિદ્ધતિ વૈચળ' વેલેત્તિ) હે ગૌતમ! ત્રણે પ્રકારની વેદનાં વેઠે છે (વર્ષ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૨૭