________________
હવે પાંત્રીસમાં પદમાં ગતિ–પરિણામ-રૂપ વેદનાનું નિરૂપણ કરવાને માટે બે સંગ્રહગાથાઓ કહે છે
સર્વ પ્રથમ શીત વેદના કહેવાશે અને “(૨)” શબ્દના પ્રગથી ઉણ તયા શીતોષ્ણ વેદના પણ કહેવાશે તે પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વેદના કહેશે પછી શારીરીક અને માનસિક વેદના, ત્યારપછી શાતા તથા દુઃખ વેદના ભેદે સહિત કહેશે. ત્યાર બદ આયુગામીની તથા ઔપક્રમીની વેદનાનું નિરૂપણ કરશે. પછી નિદા અર્થાત્ વિવેકયુક્ત અથવા ચિત્તવતી અને અનિદા અર્થાત્ વિવેકવિકલ વેદનાનું નિરૂપણ થશે. ૧
શાતા, અશાતા અને શાતા-અશાતા રૂપ વેદનાનું બધાં પ્રાણીઓ વેદન કરે છે. તે જ પ્રકારે સુખ દુઃખ તેમ જ સુખ-દુખ રૂપ વેદનાને પણ બધા પ્રાણ વેદે છે.
એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય માનસરહિત અગર મને હિન વેદના ભગવે છે. બાકીનાં જીવ બંને પ્રકારની અર્થાત્ શારીરિક અને માનસિક વેદના ભગવે છે.રા
ગતિપરિણામ વિશેષરૂ૫ વેદનાદિ કા નિરૂપણ
વેદનાદિ વક્તવ્યતા શબ્દાર્થ (વિટ્ટી મંતે વેચcir ?) હે ભગવન્! વેદના કેટલા પ્રકારની કહી છે? (વા તિવિવેચi[ ) હે ગૌતમ ! ત્રણ પ્રકારની વેદના કહી છે ( છે તે આ પ્રકારે (સીતા સિt, ણીતો ) શીતા, ઉoણા, શીતેણું (Rારવાનું મતે જિં વીતં વેચાં વેનિન?) હે ભગવન્! નારક શું શીત વેદના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૨૫