________________
નૈરયિકોં કે અનન્તરાગતાહારાદિ વિષય કા આભોગાદિ કા નિરૂપણ
અનન્તરાગતાહાર વક્તવ્યતા શબ્દાર્થ (નૈયા મંતે ! મળતરા) હે ભગવન ! નારક શું અનન્તરાહારક હોય છે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવતાં જ આહાર કરે છે? (તો નિરવત્તા) પછી શરીરની નિષ્પત્તિ થાય છે? (તો પરિવારૂપયા) પછી પર્યાદાન થાય છે? (તો gfપળામયા) પછી પરિણમવાનું થાય છે? (તો ઘરિયાળા) પછી પરિચારણું થાય છે? (ત છ વિવા ) તત્પશ્ચાત વિદુર્વણ થાય છે ? (હંતા જોયમાં !) હા, ગોતમ ( થા) નારક (બળતરા ) અનંત આહારવાળા થાય છે (તમો નિવ્રત્તા) પછી નિપત્તિ (તબો વરિયાળયા) પછી પર્યાદાન (7ો પરિણામ) પછી પરિણમતા (તમો પરિચારના) પછી પરિચારણા (રો છા વિરૂદવા) તત્પશ્ચાત્ વિકુવણ.
(કકુમારભં અંતે !) હે ભગવન્! અસુરકુમાર (નંત/iટ્ટા) અનન્તર અહારવાળા (7ો નિરવત્તાવા) પછી નિર્વતના-શરીર નિપત્તિવાળા હોય છે (તો પરિવાળા) પછી પર્યાદાનવાળા (ત પરિણામ 1) પછી પરિણમનતાવાળા (તમો વિષે વાચા) પછી વિક્રિયાવાળા (તળો vછાવરવાળા) પછી પરિચારણાવાળા હોય છે?
(દંતા જોયા !) હા, ગૌતમ ! (મયુરકુમાર મળતાહારા) અસુરકુમાર અનન્તરાહાર હોય છે (ત નિશ્વાળા) પછી નિર્તનાવાળા (કાવ તો પછી પરિવારનવા) યાવતુ તેના પછી પરિચારણવાળા હોય છે (gવું ના થાયHIT) એ જ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર,
(વિશારૂચાળે મં! સાંતા ) હે ભગવન્! શું પૃથ્વીકાયિક અનંતરાહારવાળા (રબો નિચત્તા ) પછી નિર્વતનાવાળા (તનો પરિવાળા) પછી પર્યાદાનવ ળા (તળો
પરિણામયા) પછી પરિણમનવાળા (ત પરિવાળા) પછી પરિચારણવાળા તો વિશ્વના) પછી વિમુર્વણાવાળા હોય છે ?
(દંતા જોયા !) હા, ગૌતમ! (સંવ) એવા જ (નવ વરિયાળા) પરિચારણ સુધી (Rવ ળ વિવા ) વિદુર્વણુ નહીં' (gવં નાવ ચરિંદ્રિયા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય (નવ) વિશેષ (વાયારૂ વંચિંદ્રિતિ વવોળિયા મgiા ના નેરા) વાયુકાયિક પંચેન્દ્રિય તિય"ચ અને મનુષ્ય નારકોની સમાન (વાંળમંતરારૂતિ માળિયા સુકુમાર) વાનચન્તર, તિષ્ક અને વૈમાનિક જેવા અસુરકુમાર. સૂ૦ ૧
ટીકાર્ય -હવે સંગ્રહણી ગાથાઓમાં કથિત કમાનુસાર પ્રથમ અનન્તરાગતાહાર વક્તવ્યતાને લઈને પ્રતિપાદન કરે છે–
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન નારક જીવ શું અનન્તરાહાર હોય છે? અર્થાત્ શું ઉત્પત્તિ ક્ષેત્રમાં પ્રાપ્ત થતાં જ સમયના વ્યવધાન સિવાય જ આહાર કરે છે? પછી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૫