________________
પ્રશ્ન (Tોચમા ! અંતોનિ, વોદ્િ' વિ) હૈ ગૌતમ! અન્દર પણ, બહાર પણ (વાળમંતર जोइसियवेमाणियाणं, जहा नेरइयाण) વાનન્વન્તર જ્યેતિષ્ઠ વૈમાનિકે તું કથન નારકાની સમાન. (નેપાળ મંતે ! ફેસોફી, સોહી?) નારકેાને હૈ ભગવન્! શું દેશાધિ હોય છે અગર સર્વાધિ (શોયમા ! àોફી, ન સબ્રોહી) હૈ ગૌતમ ! દેશાધિ હોય છે, સર્વોધિ નથી હેાતી (વં જ્ઞાન થળિયા) એ જ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર (વ્યં ચિત્યિ સિવિલનોળિયાની પુચ્છા)પંચેન્દ્રિય તિર્યંચે સમ્બન્ધી પ્રશ્ન (નોયમા ! ફેસોરી, નો સવ્વોદિ) હૈ ગૌતમ ( દેશાધિ હોય છે, સર્વાધિ નહીં. (મજૂસાન પુચ્છા ?) મનુષ્યે સમ્બન્ધી પૃચ્છા (નોયમા! રેસોટી, વસવોદ્દો વિ) હે ગૌતમ ! દેશાધ ણુ, સર્વાં વધિ પણ, (વાળમંતરનો સચવેમાં વાળના નેફચાળ) વાનન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિકાનું કથન નારકની સમાન.
(નેચાળ મંતે ! ગોદ્દી f બાળુન્હામિદ્, અળાનુનામિ', ૧૪માળા, હ્રીયમાંળલ, ડિવાર્ફ, આદિનારૂં માંદુલ, અળવğ ?) હે ભગવન્ ! નારકનું અવધિજ્ઞાન શું આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અથવા અપ્રતિપાતી અવસ્થિત કે અનવસ્થિત હાય છે ? (નોચમા ! આનુમિદ્, નો ળાનુવર્તન) હૈ ગૌતમ ! આનુગામિક હાય છે, અનાનુ ગામિક નહી તો વઢમાવ, નો ટ્વીયનાળ) ન વમાન, ન હીયમાન હૈાય છે (નો હિવારૂં, અપરિવારૢ) પ્રતિપાતી નહીં, અપ્રતિપાતી હાય છે (અટ્ટુ, તો અળવટ્ટ) અવસ્થિત ડાય છે, અનવસ્થિત નથી હતું.
(વ્યંગાત્ર નિયયુમાળ) એ જ પ્રકારે યાવત્ નિંતકુમાર સુધી (વૃત્તિ ચતિવિરોળિયાન પુચ્છ)પંચેન્દ્રિય તિ' ચા સમ્બન્ધો પ્રશ્ન (નોયમા ! બાનુમિત્ ત્રિ ગાય અળટ્ટિ (વ) આનુમિક પણ યાવત્ અવસ્થિત પણ હાય છે (છ્યું મળ્સાળ ત્રિ) એ જ પ્રકારે મનુષ્યના પણ (વાળમંતરનો સચવેમાળિયાળ' નન્હા નેરૂચાળ) વાનભ્યન્તરે, જ્યે તિષ્ક, અને વૈમાનિકેના નારકોની સમાન સૂ
અવિધ પદ સમાપ્ત
ટીકા :---હવે અવધિ સમ્બન્ધી ત્રીજા દ્વારને લઈને પ્રરૂપણા કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના અવિધ કેવા આકારના કહ્યા છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૯૯