________________
કદાચિત આહારક હોય છે, અને કદાવિત અનહારક હોય છે. સિદ્ધ જીવ અનાહારક જ હોય છે
હવે બહુવની અપેક્ષાથી નિરૂપણ કરવામાં આવે છે-બહત્વની અપેક્ષાથી સંજ્ઞી ને અસંજ્ઞી જીવ આહારક પણ હોય છે, અનાહારક પણ હોય છે. આ હારક પણ ને સંજ્ઞ–નઅસંજ્ઞી ઘણું હોય છે. કેમકે સમુદ્રઘાતાવસ્થાથી રહિત કેવલી ઘણા મળે છે. સિદ્ધ અનાહારક હોય છે તેથી અનાહારક પણ ઘણું મળે છે. પણ ને સંસી ને–અસંજ્ઞી મનુષ્યમાં ત્રણભંગ થાય છે. જેમકે (૧) બધા આહારક હોય છે (૨) અથવા ઘણું આહારક હોય છે, એક કેઈ અનાહરક હેય છે (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે-જ્યારે કઈ પણ કેવલી સમુદુઘડતાવસ્થામાં નથી હોતા, ત્યારે પ્રથમ ભંગ સમજવો જોઈએ. જ્યારે એક કેવલી સમુદુઘાત ગત હોય, તે સમયે બીજો ભંગ મળી આવે છે. અને જ્યારે ઘણા બધા કેવલી સમુદુઘાત-અવસ્થાને પ્રાપ્ત હોય ત્યારે ત્રીજો ભંગ ઘટિત થાય છે. સિદ્ધ અન હારક હોય છે, કેમ કે તે સમસ્ત શરીરેથી રહિત હોય છે. સૂર વ્યા
સલેશ્યાદિ જીવો કે આહાર આદિ કા નિરૂપણ
લેશ્યાદિ દ્વાર શબ્દાર્થ (ાં મંતે ! નીવે f બાદૃાનg, સળારા)– ભગવદ્ ! સલેશ્યલેશ્યા થીયુક્ત-જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે (ચના ! સિવ બાણ, ઉત્તર મળrgre)–હે ગૌતમ ! કદાચિત્ આહારક, કદાચિત્ અનાહારક હોય છે નાવ માળિg) એજ પ્રકારે યાવત્ વૈમાનિક
(ાળ તે ! નવા જ ઉગારા, ગાત્રાળા)–હે ભગવન! ઘણા સલેશ્ય છે આહારક હોય છે કે અનાહારક હોય છે? ગોચમા ! ચિરજો રિમો –હે ગૌતમ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ પુર્વ તાં વિ) એ જ પ્રકારે કૃષ્ણ લેવામાં પણ તેના વિ) નીલેશ્યાવાળા પણ તેના વિ) કાતિલેશ્યાવાળા પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૩૮