________________
ને અભયસિદ્ધિક જીવ ( બાહાર અના) શું આહારક છે અગર અનાહારક (જોયા ! જો મહાણ, લા ક્ષાર) હે ગૌતમ! આહારક નથી, અનાહારક છે (ઉર્વ વિ વિ) એ પ્રકારે સિદ્ધ પણ (ને મસિદ્ધિ નો માવદ્ધિા ન મરે ! ની કિ ચાહાર, અTદtpહે ભગવન્! નો ભવસિદ્ધિક–નો અભાવસિદ્ધિક જીવ આહારક છે અથવા અનાહારક છે (ચમ ! નો માëારા, માણારા) હે ગૌતમ ! આહારક નથી, અનાહારક છે (ä fણા વિ) એજ પ્રકારે સિદ્ધપણ.
(oળી મંતે નીચે મારા, કાા૨) હે ભગવાન! સંજ્ઞી જીવ આહારક છે અગર અનાહારક ? (ચમા ! સિય માપ, સિય નાટ્ટા) હે ગૌતમ ! કદાચિત્ આહારકકદાચિત્ અનાહારક (પૂર્વ ના વૈમim) એ પ્રકારે યાવત્ વૈમાનિક (નગર જિંરિચલિત કિરિશા – પુરિઝર્ષાતિ) વિશેષ એકેદ્રિ અને વિકલેક્ટ્રિ સંબંધી પ્રશ્ન નથી કરતા
(સળીળે મતે ! નવા ગિરી, અળાહા In?) હે ભગવન્! ઘણાસંસી જીવ આહારક છે અગર અનાહારક છે ! (યમા ! નીવારૂ તિરસંનો) હે ગૌતમ ! જીવાદિથી ત્રણ ભંગ (રાવ માળિયા) યાવતું વૈમાનિક
(ત્રણum i મંતે! જીવે f gr–rટ્ટા)-હે ભગવન ! અસંસી જીવ આહારક છે અગર અનાહારક? (ામા ! સિર ઝા, વિર માદા) હે ગૌતમ! કદાચિત આહારક, કદાચિત્ અનાહારક ( ર ાવ વાળાંતરે) એજ પ્રકારે નરયિક ચાવત વાનવ્યન્તર ( રૂણિમાળિયા પુતિ ) તિષ્ક-વૈમાનિકના સંબંધી પ્રશ્ન ન કરે.
(કoળી મતે ! કા વિહરા, બળાહાર) હે ભગવન ! અસંસી જીવ આ હારક છે અગર અનાહારક! (જોશમાં ! મારા વિ બહારના વિ) હે ગતમ! આહારક પણ, અનાહારક પણા ( મંmો) એક ભંગ થાય છે.
(ગvળ ગં અંતે ! વિક્ર ગાયા, મારવા ? –હે ભગવન! અસંજ્ઞી નારક આહારક હોય છે કે અનાહારક? (યમ ! મારા વ)–હે ગૌતમ આહારક ૧ (1ળrદાર વા) અથવા અનાહારક ૨ (બાવા લોહાર ચ ગળાજ 5) અથવા આહારક અને અનાહારક ૩ (ગાહરા બહાર ) અથવા એક આહારક, ઘણા અનાહારક ૪ (ગરવા ગણા ૨
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૨૯