________________
:
ગ
છે
Tet sી) એજ પ્રકારે મનુષ્ય સમુચ્ચય જીવની સમાન
(जीवा ण भंते ! णाणवरणिज्ज कम्मं वेदेमाणा कति कम्मपगडीओ बंधति ?) है ભગવન્! જીવ જ્ઞાનાવરણકર્માનુ વેદન કરતાં છતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે?
(જયમા ! સર્વે વિ)-હે ગૌતમ! બધા (તાવ હોન્ના સાવિધ ચ, વિદ વંથTI ,) સાતના બંધક અથવા આઠના બંધક હોય છે.
(સત્તવિવંધા ચ, વિધrin , દિવો ચ,) અથવા ઘણા સાતના બંધક, ઘણા આઠના બંધક અને કોઈ એક છને બંધક
(વા સત્તવિવંઘTI , અવિવંધા ચ દિવવંધકII ૨) અથવા ઘણા સાતના બંધક, ઘણા આઠના બંધક અને ઘણું છના બંધક હોય છે.
(વા સત્તવિવંધ, ચ, અવિવંધા ચ, છાવિઘણ ચ) અથવા ઘણા સાતના બંધક ઘણા આઠના બંધક અને કોઈ એકપ્રકૃતિના બંધક થાય છે.
(કgવા સત્તવિચંધા ચ, અવિવંધા ચ, વિદ્વંધr ) અથવા ઘણા સાતના બંધક, ઘણા આઠના બંધક અને ઘણુ એકના બંધક હોય છે.
(अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छचिहबधए य, एगविहबंधए य, ) અથવા ઘણા સાતના બંધક, ઘણા આઠના બન્ધક, એક છને બંધક કઈ એક એક પ્રકૃતિને બંધક હોય છે.
(બાવા સત્તવધ , છવિધ ચ, છવિધ ચ, વિધા જ) અથવા ઘણા સાતને બંધક ઘણા આઠના બન્ધક, ઘણા છના બંધક અને અને કે એક એકના બંધક હોય છે.
(अहवा सत्तविहबधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगा य, एगविहबंधगा य,) અથવા ઘણા સાતના બંધક, ઘણું આઠના બંધક, ઘણુ છના બંધક અને ઘણું એક પ્રકૃતિના બન્ધક હોય છે (gવં પતે નવ મંગા) આ પ્રકારે નવ ભંગ બને છે. (વણેસાણં). શેષ (gfmરિય જpasmii) એ કેન્દ્રિય અને મનુષ્ય સિવાય (તિમો ) ત્રણ ભંગ કહે છે (ાવ માળિયા) વિમાનિકે સુધી (ક્રિક્રિયાનું સત્તવિવંધr , 31øવિધ ૨) એકેન્દ્રિયોમાં ઘણા સાતના બન્ધક અને ઘણા આઠના બન્ધક હોય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૮૧