SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા કે સ્વરૂપ કા નિરૂપણ બાવીસમા યિાપદને પ્રારંભ શબ્દાર્થ –( i મેતે ! શિરિયા છે ઇજાગોર) હેભગવન! ક્રિયાઓ કેટલા પ્રકારની કહી છે? (mોયાવંજ વિરિયાગો govત્તાસો) પાંચ ક્રિયાઓ કહી છે (i =-Izયા, મહિપાળિયા, ગોસિયા પરિવાવળિયા, વારંવાજિરિયા) તેઓ આ પ્રકારે-કાયિકી, અધિકરણિકી પ્રાષિકી, પારિતાપનિકી, અને પ્રાણાતિપાતિકી | (વારા જો મરે! રિયા નહિ પUત્તા!) હે ભગવન ! કાયિકોક્રિયા કેટલા પ્રકારની છે? (જોયા! સુવિ quત્તા)હે ગૌતમ ! બે પ્રકારની કહેલી છે (તે નહા-પ્રyવાય ક્યાં ય qવત્તાફયા ય) અનુપરત કાયિકી ક્રિયા અને દુપ્રયુક્ત કાયિકી કિયા (મહિાળિયા ii મતે ! વિરિયા વિદ્યા પsUત્તા ?) હે ભગવન! આધકરણિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? (માસુવિર્દી પત્તા) હે મૈતમ બે પ્રકારની કહી છે (ત નહીં–સંગોયના હાળિયા ત્ર નિદત્તાહિાળિયા ) તે આ પ્રકારે સજનાધિકરણિકી અને નિર્વતનાધિકરણિકી (પાસિયા તે ! પિરિયા વિહાં પત્તા) હે ભગવન્! પ્રાષિકીકિયા કેટલા પ્રકારની કહી છે? (ચમા તિવિહ gamત્તા) હે ગતમત્રણ પ્રકારની કહી છે (ત નહf) જેના દ્વારા (મgો વા) પિતાને માટે (વર વા) અથવા બીજાના માટે (તમય વા) અથવા બન્નેના માટે (મયુમ) અશુભ (મળ) મન (સાધારૂ) ધારણ કરે છે તે જ પોસયા રિયા) તે પ્રાÀષિકી ક્રિયા છે (વારિવાવાયા i મતે! રિયા વહાં વત્તા ?) હે ભગવદ્ ! પારિતાપનિકીકિયા કેટલા પ્રકારની કહી છે? (તોય ! વિહાં પૂdળા) હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે (તં નહા) તે આ પ્રકારે (ગવળો વા, વરસ વા, તમયસ વા) જેના દ્વારા પોતાના અથવા બીજાના અથવા બનેના (સાયં વેચળ ૩ીરૂ) અસાતા વેદનાની ઉદીરણા કરે છે (સેરાં ઘારિયાવળિકા વિકરિયા) તે પારિતાપનિંકી ક્રિયા છે | (Trફવાયેરિયાનું મંતે! વિટ્ટ guત્તા) ભગવન પ્રાણાતિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? (તોયમાં ! તિવિદ્દ quત્તા) હે ગૌતમ! ત્રણ પ્રકારની કહી છે (નr) તે આ પ્રકારે (ાં કરવામાં વાપરવા તદુમરંવા) જેના દ્વારા પિતાને અથવા બીજાને અથવા બન્નેને (નીવિયામો વરો) જીવનથી વ્યુપરત-રહિત કરે છે (સે વાળારૂવારિયા) તે પ્રાણાતિપાત ક્રિયા છે, ટીકાર્થ – એકવીસમાં પદમાં ગતિ પરિણામ વિશેષરૂપે શરીરના ભેદનું સંસ્થાનો નું તથા અવગાહના આદિનું નિરૂપણ કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy