________________
પમના નવ પાંત્રીસાંશ કુત્તું ભાગ પ્રમાણે છે પરંતુ તેમાંથી પચ્ચેાપમને અસ ખ્યાતને ભાગ આછે. કરવા જોઈએ. ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપની સ્થિતિ કહેવામાં આવી છે. તેના અઢારસે વર્ષના અખાધાકાળ થાય છે. તાત્પ એ છે કે ત્રીન્દ્રિય જાતિ નામક ઉત્કૃષ્ટ સ્થિતિવાળુ ખ ́ધાય તે તેના ખ'ધસમયથી માંડી અઢારસે વર્ષ સુધી તે જીવને કોઇ હરકત પહોંચાડતુ નથી. આથી જ તેની અનુસર્યંગ્ય સ્થિતિ અઢારસો વર્ષ એછાં એવી અઢાર કાડાકોડી સાગરાપમની છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચતુરિન્દ્રિય જાતિ નામકર્મીની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે. ?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યેાપના અસ`ખ્યાતમા ભાગ એછે. એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ હું‚ ભાગ પ્રમાણુ કહેવામાં આવી છે.
ઉત્કૃષ્ટ કમરૂપતાવસ્થાનરૂપ સ્થિતિ અઢાર કાડાકેડી સાગરોપની કહેવામાં આવી છે. અનુભવચગ્ય સ્થિતિ અઢારસો વર્ષ આછા એવા અઢાર સાગરાપની છે. આ અભિપ્રાયથી એવું કહેવાતુ છે કે તેના અખાધાકાળ ચતુરિન્દ્રિય નામક' ઉત્કૃષ્ટ સ્થિતિવાળું અંધાયું હોય તા વર્ષો સુધી જીવને કાઈ ખાધા પહાંચાડતુ નથી, કારણ કે દળિયાંના નિષેક થતા નથી. તે `નાં દળિયાના નિષેક છે, આ કારણે કહેવામાં આવે છે કે અખાધાકાળ આ સ્થિતિ યા નિષેક કાળ સમજવા જાઈ એ.
અઢારસે બને છે. અર્થાત્ તે ખંધકાળથી લઈ ને અઢારસે આ સમયમર્યોંદા સુધીમાં તેનાં અઢારસે વર્ષો પછીથી જ થાય કરવાથી અનુભવ ચાગ્ય કમ
શ્રી ગૌતમસ્વામીુ ભગવન! પંચેન્દ્રિય જાતિ નામક્રમની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ! પૉંચેન્દ્રિય જાતિ નામકર્મીની જઘન્ય સ્થિતિ પુણ્યે પમના અસ ખ્યાતમા ભાગ ઓછે એવા સાગરોપમના એ સપ્તમાંશ હૈ ભાગ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેકાડાકોડી સાગરોપમની હાવાથી પૂર્વોક્ત રીતે જઘન્ય સ્થિતિનું ઉક્ત પ્રમાણ સિદ્ધ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૨૧