________________
સ્થિતિ જાણવી.
(રીરવંધનનામા ય પંજળ વિ વેવ)-પાંચેય શરીરબંધન નામ કર્મોની સ્થિતિ પણ એ પ્રમાણે જાણવી. | (સરસંઘચનામાં પંજા વ = સત્તાના મસ્ત હિત્તિ)-પાંચેય શરીરસંઘાતનામકર્મોની સ્થિતિ છે તે શરીરનામકર્મોની સ્થિતિની સમાન છે એમ જાણવું
| (વરૂપમનારસંઘચાનામાણ કા ફુરૂ નામા)-વજ-ઋષભનારા સંહનન નામકર્મની સ્થિતિ છે તે રતિ નામકર્મની સ્થિતિ પ્રમાણે જણવી. | (સમનારાયસંઘચાનામા પુછા)- હે ભગવન્! ઝષભનારાંચ હનન નામકર્મની સ્થિતિ સબંધી પ્રશ્ન કરું છું,
(જોયા ! સાપરોવમસ્ત છ gmતીસરૂ મir)–હે ગૌતમ, જઘન્યથી, સાગરોપમના છ પાંત્રીસાંશ ભાગ, (બોવમરણ અલંગમળે કળ)-તેમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે એછી એટલી જઘન્યથી, 2ષભનારા સંહનાના નામકર્મની સ્થિતિ છે.
(૩ોરે ચાર સરોવમwોrોહીત્રો)-ઉત્કૃષ્ટથી, બાર કાકડી સાગરોપમની સ્થિતિ છે
(વારવારણારૂં ગવાદા)–તેને બારસો વર્ષને અબાધાકાળ છે.
(બાહૂળિયા જન્મદ્રિ નિજો)-તે અબાધાકાળ વગરની કર્મસ્થિતિને કાળ તે કર્મનિષેક કાળ કહેવાય છે.
(ના/સંઘયાનમાર)–નારા સંહનન નામકર્મની સ્થિતિ ( goi તાવમક્ષ સત્તવતી રૂમ, ક્રિોવર સંજ્ઞમાળે કુળયા)-જઘન્યથી પોપમના અસંખ્યાતમા ભાગે ઓછી એટલા સાગરેપમના સાત પાંત્રીસશ છુભાગ છે. (૩ોળે રોપાવજોrોકી)-ઉત્કૃષ્ટથી, ચૌદ છેડાછેડી સાગરોપમની સ્થિતિ છે.
| (વર્તવારિયારૂં ગવા)-તેને ચૌદ વર્ષને અબાધાકાળ છે. (વાળા ક્રમેદિ નિર્ણનો–તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિ કર્મનિષકને કાળ કહેવાય છે.
(ગઢનારા સંચાનીમર) અર્ધનારા સંહનન નામકર્મની રિથતિ (somi Tહોવમસિ બ પરીસરૂમા)–જઘન્યથી સાગરોપમના આઠ પાંત્રીસાંશ ભાગ (સ્ત્રોત્રમરસ અન્નામi ળિયા) તેમાં ૫૫મના અસંખ્યતમા ભાગે ઓછી એટલી અર્ધ નારાચ સંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ છે.
(વશોળ પોસ્ટર લાવો રહીશો)-ઉત્કૃષ્ટથી, સેળ કડાકડી સાગરોપમની સ્થિતિ છે, (સોઢા વાસણ હું અવાર)-તેને સોળ વર્ષને અબાધાકળ છે. (૩જાદૂળિયા Hક નિt) તે અબાધાકાળ વગરની કર્મસ્થિતિને કર્મનિષેકને કાળ કહેવાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૧૨