SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કર્માસ્થિતિ ચાર હજાર વર્ષ ન્યૂન છે, કેમકે તેના અખવા કાળ ચાર હજાર વર્ષા છે. લેાભ સજલન ક્રમ ઉત્કૃષ્ટ સ્થિતિ બદ્ધ થઈને પેાતાના અન્ય સમયથી લઈને ચાર હજાર વર્ષ સુધી જીવને કેાઈ ખાધા નથી પહેાંચડતા, કેમકે એ કાળમાં તેમના દલિકેના નિષેક થતા નથી. ચાર હજાર વર્ષ પછી જ નિષેક થાય છે. તેથી જ તેમનેાનિષેક કાલ અથવા અનુભવયેાગ્ય સ્થિતિ ચાર હજાર વર્ષ” ન્યૂન ચાલીસ કડાકોડી સાગરે પમની કહી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સ્ત્રી વેદની સ્થિતિ કેટલા કાળની કહી છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ! જધન્ય પળ્યે યમના અસંખ્યાતમા ભાગ ઓછી `કું। સાગરોપમની કહી છે, કેમકે બૈરાશિક કરણ પદ્ધતિના અનુસાર જયારે દશ કોડાકોડી સાગરાપ મને! સાતમા ભાગ પ્રાપ્ત થાય છે, તેા પદરા કેટલે પ્રાપ્ત થશે ? એ પ્રકારના પ્રશ્ન થતાં ૧૦, ૧, ૧૫, એ પ્રકારે ત્રણ રાશિયે થાપિત કરતાં અને અન્તિમ રાશિ પરનેા વચલી રાશિ એકની સાથે ગુણાકાર કરવાથી પંદર જ રાશિ લખ્ય થાય તે, એ પંદરની જ રાશિના પહેલી રાશિ દેશની સાથે ભાગ દેવાથી ચસપ્ત ભાગ ૧૬। આવે છે, સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ક્રોડાકોડી સાગરોપમમની છે અને અનુભવયેાગ્ય સ્થિતિ પ ંદર સા વર્ષ આછાં પંદર કોડાકેડી સાગરોપમની છે, કેમકે પદરસો વર્ષના અમાધાકાલ ન્યૂન થઇ જાય છે. એજ એના નિષેક કાળ અથવા અનુભવયેગ્ય સ્થિતિકાળ સમજવા જોઈએ. શ્રી ગૌતમન્નામી-હે ભગવન્! પુરૂષવેઢ કની સ્થિતિ કેટલા કાળની છે ? શ્રી ભગવાન-હે ગૌતમ | જઘન્ય આઠ વર્ષની અને ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગાપમની પુરૂષ વેદીય કર્મીની સ્થિતિ કહેલી છે. આ કરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. અનુભવયેાગ્ય કર્માસ્થિતિ દશસે વ ન્યૂન દશ ડોડાકે ડી સાગરોપમની છે. એ જ કહે છે-શસેવન તેનેા અખાધાકાલ છે, તેથી જ પુરૂષવૈદ્યકમ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા મૃદ્ધ બનીને પેાતાના અન્યના સમયથી લઇને દસા (એક હજાર) સુધી જીવને કઈ ખાધા નથી પહોંચાડતા, કેમકે એકાળમાં ક્રમના 'લકે સિષેક નથી થતા. ત્યાર પછી જ નિષેક થાય છે. તેથી જ અખાયા કાલતે ઘટાવી દેશેથી (ખારું કરવાથી) જે સ્થિતિ શેષ રહે છે, તે તેના નિષેક કાલ છે, અર્થાત્ અનુભવયેાગ્યક્રમ સ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! નપુ ંસકવેદ કર્મીની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રીભગવાન-હે ગૌતમ! જઘન્ય પક્ષે પમને! માખ્યામાં ભાગ ન્યૂન સાગરોપમના ૐ ભાગની નપુ ંસકવેદ કર્મીની સ્થિતિ કહી છે. એ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. નપુંસકવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ફાડાકેાડી સાગરોપમની છે. એ હજાર વર્ષના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૦૬
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy