________________
સુંદર સૂતરની ચાદરથી તે ઢાંકેલ છે. કહેવાનું તાત્પર્ય એજ છે કે–તેની નીચેની બાજુ કાંબળ પાથરેલ છે. અને તેના પર રેશમી અને સૂતરની ચાદર પાથરેલ છે. “વિવેચત્તા અને પગ લુંછવા માટે ત્યાંજ એક રજસ્ત્રાણ વસ્ત્ર પણ રાખેલ છે. “રંતુ સંવુ તે લાલ વસ્ત્રથી ઢાંકેલ છે. “ફરન્ને તેથી જોવામાં એ ઘણું જ શોભામણું લાગે છે. “ફર્તણૂકવીતતૂટવાસમા મૃગચર્મને રૂનો અને પાલાશને જે કમળ સ્પર્શ હોય છે, એ જ પ્રમાણેને તેને સ્પર્શ પણ ઘણે કેમળ છે. આ દેવશય્યા “પાપ” ચિત્તને આહ્લાદ ઉત્પન્ન કરવા વાળી છે. દર્શનીય છે. અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પદોને અર્થ પહેલાં લખવામાં આવી ગયેલ છે “તરત જ વસળિજ્ઞક્સ’ એ દેવશયનીય ની ઉત્તર પૂર્વ દિશામાં અર્થાત્ ઈશાન ખૂણામાં ‘0 vi મા ઘા મનોઢિયા વત્તા એક ઘણું વિશાલ મણિપીઠિકા છે. આ મણિપીઠિકા “વોય છi Sાયામવિશ્વમે લંબાઈ પહોળાઈમાં એક જનની છે. અને “બદ્ધ વાહિત્યે મોટાઈમાં અર્ધા યેાજનની છે. “સબૂમળી વાવ ના ' આ મણિપીઠિકા સંપૂર્ણ રીતે રત્નથી બનાવેલ છે. અને આકાશ અને સફટિક મણિના જેવી નિર્મળ છે. તથા યાવત્રુતિરૂપ છે. અહીંયાં ચાવલ્શબ્દ થી “કા વિગેરે પદ ગ્રહણ કરાયા છે. “તીરે જે માઢિયા’ એ મણિપીઠિકાની ઉપર “ડુિ નાહિંદ# પૃત્તિ” એક બીજી નાની ધજા છે. “અમારું ગાડું વહૂદ્ધ દત્તે આ માહેન્દ્ર ધજા છે સાડા સાત જનની ઊંચી છે. “બદ્ધ વવે અને તેને ઉકેલ અર્ધા કેસન છે. અર્થાત્ નીચે જમીનમાં તેનું પ્રમાણ ૧ એક હજાર ધનુષનું છે. “બદ્ધવોલ વિધ” તેને વિષ્કભ અર્ધા કેષને છે. વિઢિચામવદલાય' એ વજરત્નને બનેલ છે. ગોળ આકારને છે, ચિકણ છે. અહીં તેના વર્ણનમાં સુસ્જિદ ધૃષ્ટ કૃષ્ણ સુપ્રતિષ્ઠિત વિગેરે પદેને લગાવી લેવા તથા ‘નેવર ૐવમી સદ્ગમગ્રિતામિરામ: વાત્તોद्धृत विजय वैजयन्तीपताकाछत्रातिच्छत्रकलितः तुङ्गो गगणतललंघमानशिखरः प्रासाહિ ચાવત્નતિ: આ પાઠ પણ લગાવીલે આ બધાજ શબ્દનો અર્થ સ્પષ્ટરીતે પહેલા કહેવામાં આવી ગયેલ છે. “તરસ એ મહેન્દ્ર-ધજાની ઉપર આઠ આઠ સ્વસ્તિક વિગેરે મંગલ દ્રવ્ય છે. એજ અભિપ્રાય થી “તહેવ મંજા કશા છત્તારૂછત્તા’ આ પ્રમાણેને સૂત્રપાઠ સૂત્રકારે કહેલ છે. તH i તુમક્સ’ એ ક્ષુદ્ર મહેન્દ્ર ધજાની “સ્થળ પશ્ચિમદિશામાં “W. વિનવસ’ વિજય દેવનો ‘ચોપર્ટા નામ પોતે 10mત્તે’ ચૌપાલ નામને શસ્ત્રાગાર છે. “લ્ય વિજ્ઞવલ્સ ક્ષત્રિય મોરવા વ પાછા વળી સuિrરિણત્તા રિતિઃ અહીયાં વિજ્ય દેવના સ્ફટિક વિગેરે અનેક શસ્ત્ર રત્ન રાખેલા છે,
જીવાભિગમસૂત્ર
૬૩