SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ TET ” નરયિકના અંતર કથન પ્રમાણેનું અંતર દેવનું છે. “પઢમસમયે સિદ્ધક્ષ નં મંતે ! અંતર' હે ભગવન્ ! પ્રથમસમયાવતિ સિદ્ધનું અંતર કાળની અપેક્ષાથી કેટલું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! પ્રથમસમયવર્તી સિદ્ધોનું અંતર “થિ હોતું નથી. “માઢમસમરસિદ્ધસ બં અંતે ! યંત’ સ્ટિો રિવાં હો” અપ્રથમસમયાવતિ સિદ્ધનું અંતર કાળની અપેક્ષાથી કેટલું કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે કેજેમાં સાફચર્સ અપ નવલિયમ્સ થિ સંત હે ગૌતમ ! સિદ્ધજીવ સાદિ અપર્યવસિત હોય છે. તેથી તેનું અંતર હોતું નથી. તેમના અલ૫ બહત્વનું કથન 'एएसि णं पढमसमयणेरइयाणं, पढमसमयतिरिक्खजोणियाणं पढमसमयमणू તમામવાળં મનમયસિદ્ધાણા ચરે હિંતો” હે ભગવનું આ પ્રથમસયવતિ મિયિક, પ્રથમ સમયાવતિ તિગેનિકે, પ્રથમસમયાવતિ મનુષ્ય, પ્રથમ સમયવતિ દેવ અને પ્રથમ સમયવતિ સિદ્ધોમાં કયા છો કયા જીવોના કરતાં અ૫ છે? કેણ કેના કરતાં વધારે છે? કેણ કેની બરોબર છે? અને કેણ કોનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા સંઘથવા પ૪મનમસિદ્ધા” હે ગૌતમ! સૌથી ઓછા પ્રથમ સમયવતી સિદ્ધો છે. કેમકે એક સમયમાં ૧૦૮ એક સો આઠ સિદ્ધ બને છે. વધારે નહીં “ઢમસમયમપૂસા વારંવેTTr” તેના કરતાં પ્રથમ સમયવતિ જે મનુષ્ય છે, તેઓ અસંખ્યાતગણી વધારે છે. “પઢમમય ફિયા સંવેકના ગુiા પઢમસમય નિરિવાળિયા ગયા ” તેના કરતાં પ્રથમ સમયવતિ જે નરયિકે છે તેઓ અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવતિ જે તિર્યનિક જીવ છે. તેઓ અસંખ્યાતગણું વધારે છે. “guસ i મંતે ! अपढमसमयनेरइयाणं जाव अपढमसमयसिद्धाण य कयरे कयरेहितो अप्पा वा વિયા રાવ વિદિશા વા' હે ભગવન્! આ પ્રથમ સમયવતી નૈરયિકોમાં થાવત્ અપ્રથમ સમયવતિ સિદ્ધોમાં ક્યા જીવ કેના કરતાં અલ્પ છે? કયા વો કેના કરતાં વધારે છે? કેણ કેની બરોબર છે? અને કેણ કેનાથી વિકોષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોચમા ! સબૂલ્યોવા અમનચમપૂસ’ હે ગૌતમ ! અહીયાં સૌથી ઓછા અપ્રથમસમયવતી મનષ્ય છે. મનમાં વર્ણવેળTTr? તેના કરતાં જે અપ્રથમ સમય વતી રિયિકે છે. તેઓ અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં “સમસમય રેવા ન્નrir? અપ્રથમ સમયવતી દે અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં જે “અમસમર સિદ્ધાઅપ્રથમ સમયવતી સિદ્ધ છે તેઓ “પૉતાળા અનંતગણું વધારે છે. તેના કરતાં “ઢમતિરિગોળિયા વાળંત ગુti' પ્રથમ સમયવતી જે તિર્યનિક જીવ છે. તેઓ અનંતગણું વધારે છે. “gણહિં જે મરે! જીવાભિગમસૂત્ર ૪૮૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy