SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! તેમની કાયસ્થિતિને કાળ સાવી અવનવનિg” સાદિ અપર્યાવસિત હોય છે, “મનિચાળ અંતે ! બિતાં શાસ્ત્રનો વદિ દો હિ ભગવદ્ ! પ્રથમસમયવતિ જે નરયિક છે, તેમનું અંતર કાળની અપેક્ષાથી કેટલું કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! તેમનું અંતર કાળની અપેક્ષાએ “s[vોળ સવાલદં તોમુત્તમભાિછું વોરે વાસરૂવા” જઘન્યથી તે દસ હજારવર્ષનું કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળનું કહેવામાં આવેલ છે. “હમમળે. ઉચHળ તરં વાઢશો વદિવાં હો” અપ્રથમસમયવતિ નરયિકનું અંતર કાળની અપેક્ષાથી કેટલું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે - so તોમુદુૉ કોલેળે વળો ' હે ગૌતમ! તેમનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી તે એક અંતમુહૂર્તનું કહ્યું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ ના પ્રમાણ જેટલુંએટલે કે અનંતકાળનું કહ્યું છે. “ઘઢમસમતિરિકaોળચાર બંતરં વાળો દેવદિશ્વરં દોર હે ભગવન ! પ્રથમ સમયવતિ તિર્યગેનિક જીવનું અંતર કાળની અપેક્ષાથી કેટલું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ચમા કgoળ તો છુટ્ટા મવાણારું સમકા ઉલ્લોસેળે વાર્ફા ” હે ગૌતમ ! તેમનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી એક સમય કમ બે ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળનું છે. “ સરિવિવાળિયાર i મતે !” હે ભગવદ્ અપ્રથમસમયવતિ તિર્યનિક જીવનું અંતર કાળની અપેક્ષાથી કેટલું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“નgo i qયા મા. સમચાર્થિ કોણે સોમપુEાં સા’ હે ગૌતમ ! તેમનું અંતર જઘન્યથી તે ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી કંઇક વધારે સાગરેપમશત પૃથફત્વ રૂપ છે. “મસમયમપૂરસ્ત તે ! વોરા હે ભગવન પ્રથમસમયવતિ મનુષ્યનું અંતર કાળની અપેક્ષાથી કેટલું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“કomળ તો લુહૂલા અવાજું તમારૂં” હે ગૌતમ! પ્રથમસમયવતિ મનુષ્યનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી એકસમયકમ બે ક્ષુલ્લકભવ ગ્રહણરૂપ છે. અને “કોણેનું વળg શઃ ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળનું છે. “કમરમચ મજૂતસિ મંતે ! તo” અપ્રથમસમયનતિ મનુષ્યનું અંતર હે ભગવન ! કાળની અપેક્ષાથી કેટલું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જ્ઞાન હુi મવર્ગ સમાદિયં ૩ોતે વળો ” હે ગૌતમ ! અપ્રથમસમયવતિ મનુષ્યનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી તે એક સમય અધિક ક્ષદભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. વરસ નં મંતે ! જીવાભિગમસૂત્ર ૪૮૩
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy