SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ જીવોં કે દશપ્રકારતા કા નિરુપણ “W i ? તે વહંદુ વિણ દવવા ઈત્યાદિ ટીકાઈ—કોઈ અપેક્ષાથી સઘળા જી ૧૦ દસ પ્રકારના કહેવામાં આવેલ છે. તેમની માન્યતા આ સંબંધમાં આ પ્રમાણે છે. અરે ક જેમકે- પુવી काइया, आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइ काइया वेइंदिया तेइंदिया चरिंदिया કિંજવિદ્યા Mિવિચ પૃથ્વીકાયિક ૧ અષ્કાયિક ૨, તેજસ્કાયિક ૩ વાયુકાયિક ૪ વનસ્પતિકાયિક ૫ બે ઈદ્રિય ૬ તે ઈદ્રિય ૭ ચૌ ઈદ્રિય ૮ પંચેંદ્રિય ૯ અને અનીપ્રિય ૧૦ કાયસ્થિતિનું કથન પુત્રવીરૂuri મત્તે ! પુરી દિત્તિ ૪ વરિજ ોરું હે ભગવન! પૃથ્વી. કાયિક પ્રકાયિક પણાથી કાળની અપેક્ષાથી કેટલે કાળ રહે છે? ઉત્તરમાં પ્રભુ छ ?-गोयमा ! जपणेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेनं कालं असंखेज्जाओ उस्सવિળી વુિળનો સ્ટોત્તો ગયા હોવા gવં વારાફ” હે ગૌતમ! પૃથ્વીકાયિક પૃથ્વીકાયિક પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યત રહે. છે. અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. આ અસંખ્યાતકાળમાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત લેક સમાપ્ત થઈ જાય છે. આ રીતે અષ્કાયિક જીવ પણ અષ્કાયિક પણાથી તેજસ્કાયિક જીવ તેજસકાયિક પણાથી અને વાયુકાયિક જીવ વાયુકાયિકપણાથી જઘન્ય અને ઉત્કૃષ્ટપણાથી હોય છે. “વાસ Tછુ મંતે !' વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકપણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “યમા ! તોમુહુરં ૩i વક્સ વારો' હે ગૌતમ ! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિક પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળ પર્યન્ત રહે છે. આ અનંત કાળમાં અસંખ્યાત ઉત્સર્પિણી જીવાભિગમસૂત્ર ४७८
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy