SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ખર છે? અને કાણુ કાના કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોયમા સવ્વલ્યોવા પઢમસમયમનૂસા' હે ગૌતમ પ્રથમ સમયતિ જે મનુષ્ય છે તેએ સૌથી ઓછા છે. તેમના કરતાં જે 'ટ્રુમસમયને થા’ પ્રથમ સમયવૃતિ નૈયિકા છે તેઓ સવૅગ્નનુળા' અસ ખ્યાતગણા વધારે છે. તેના કરતાં પદ્મસમયલેવા અસંવેગ્નમુળ' પ્રથમસમયવૃતિ જે દેવા છે તેએ અસ ખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે ‘૧૪મસમત્તિવનોળિયા અનંલેખનુળા” અપ્રથમ સમયવતિ તિય ચૈાનિક જીવ છે. તે અસંખ્યાતગણા વધારે છે. ખીજા પ્રકારનું અલ્પ અહુત્વ આ પ્રમાણે છે. 'एएसि णं अपढम समयणेरइयाणं अपढमसमयतिरिक्खजोणियाणं अपढमसमयमणूसाणं अपढमसमयदेवाण य જ્યરે યતિો' હે ભગવન્ આ અપ્રથમસમયવતી નૈરયિકામાં અપ્રથમ સમયવતી તિય ચૈાનિકમાં અપ્રથમ સમયવતી મનુષ્ચામાં અને અપ્રથમસમયવતી દેવામાં કણુ કાના કરતાં અલ્પ છે? કાણુ કાના કરતાં વધારે છે? કેણુકાની ખરાખર છે ? અને કાણુ કાના કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-પોચમાં સન્નચોવા જન્મસમયમનૂસા’હું ગૌતમ સૌથી એછા અપ્રથમ સમયવતી મનુષ્ય છે. તેના કરતાં ગઢમસમયને સવૅગ્નમુના’ અપ્રથમસમયવતી નૈરયિક છે તેએ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ‘અપઢમસમરેવા અમલગ્નનુળા અપ્રથમસમયવતી દેવ તે અસખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે અવઢમસમયતિરિક્ષનોળિયો ગળત ળ” અપ્રથમ સમયવતી તિર્યંચૈાનિક જીવ છે, તે અનંતગણા વધારે છે. ત્રીજા પ્રકારનુ અલ્પ બહુત્વ આ પ્રમાણે છે. 'एएसि णं भते पढमसमय० नेरइयाणं अपढमसमयनेरइयाण कयरे कयरे० ' હું ભગવન આ પ્રથમસમયવતી નરયિક અને અપ્રથમસમયવતી નૈર જીવાભિગમસૂત્ર ૪૭૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy