________________
પ્રમાણ અનંતકાળનું છે. “પર્વ મસ્ત વિ મgણી વિ' એજ પ્રમાણેનું અંતર મનુષ્ય પુરૂષનું અને મનુષ્ય સ્ત્રીનું પણ સમજવું. તથા “સેવન વિ તેવીજી વિ દે અને દેવીનું અંતર પણ એજ પ્રમાણે છે. “સિદ્ધાસ છું મંતે! બાર” હે ભગવન્! સિદ્ધજીનું અંતર કાળની અપેક્ષાથી કેટલું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! “વીલ્સ અવનવસિસ ઇત્યિ અંત” સિદ્ધ છે સાદિ અપર્યવસિત હોય છે. તેથી તેમનું અંતર હેતું નથી.
તેમના અલ્પ બહત્વનું કથન 'एएसिणं भते ! णेरइयाणं तिरिक्खजोणियाणं तिरिक्खजोणीणं 'मणूसाणं મજૂરી લેવાશે તેવી સિદ્ધાર્થ રે” હે ભગવન્ ! આ નરયિકમાં તિર્યંચેનિક જીમાં, મનુષ્યમાં, મનુષ્ય સ્ત્રીમાં દેવમાં, દેવિમાં અને સિદ્ધોમાં કયા જીવે કયાઓના કરતાં અલ્પ છે? કયા જી કયાથી વધારે છે?કયા કયાજીની બરાબર છે અને કયા જીવે કયા જીથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોમા સત્રોવા મનુસ્લી” હે ગૌતમ ! આ સઘળા જેમાં સૌથી ઓછી મનુષ્ય સ્ત્રિ છે. “મધુપ્તા અન્નકુળ” સંમૂછિમ મનુષ્યના કરતાં મનુષ્ય અસંખ્યાતગણ વધારે છે. તેના કરતાં નરરૂચા અન્ના નૈરયિક) અસંખ્યાતગણું વધારે છે. તિરિવરવનોબળનો અસંવેTrગો’ તેના કરતાં તિગેનિક સ્ત્રિ અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં “રેવા કિન્નકુળ” દે સંખ્યાતગણ વધારે છે. તેના કરતાં “રેવીનો અસંmગુજ’ દેવિ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં “સિદ્ધા અiતાળા’ સિદ્ધજી અનંતગણું વધારે છે. તિવિનોળિયા અનંત'' તેના કરતાં તિર્યનિક અનંતગણું વધારે છે. મનુષ્યનું પ્રમાણ સંખ્યાત કટિ કેટીનું છે. તેથી તેઓને સૌથી ઓછા કહેવામાં આવેલ છે. તેના કરતાં મનુષ્ય સ્ત્રિયાને જે અસંખ્યાતણ વધારે કહેવામાં આવેલ છે, તે તેમની શ્રેણીના અસંખ્યામાં ભાગપ્રમાણુ હોવાથી કહેવામાં આવેલ છે. તે જં ગવિદ્દ નવા નિત્ત’ આ પ્રમાણે આ વર્ણન આઠ પ્રકારના સઘળાજીના સંબંધમાં કરવામાં આવેલ છે. શાસ્ત્ર ૧૫૧
જીવાભિગમસૂત્ર
૪૬૯