________________
પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે હે ગૌતમ ! વિભંગ જ્ઞાની વિસંગજ્ઞાની પણાથી ઓછામાં ઓછા “ૐ સમય ૩ળે તેમાં સાનતેવમહું રેસૂબા પુત્રોલી બદમચિહું એક સમય પર્યન્ત રહે છે. તે પછી બીજા સમયમાં તેને સમ્યકત્વને લાભ થવાથી જ્ઞાનભાવ પ્રગટ થઈ જાય છે. તેથી વિભંગને અભાવ થઈ જાય છે. અને ઉત્કૃષ્ટથી તે દેશના પૂર્વ કેટિ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમ કાળ પર્યન્ત જ્ઞાની પણાથી રહે છે. આટલા કાળ સુધી વિભંગ જ્ઞાની રહીને તે પછી તે સમ્યકત્વને લાભ થવાથી સમ્યક્ જ્ઞાની બની જાય છે. ધન્વન્તરીવિગેરેની કથા થી તેઓનું સાતમા નરકમાં ગમન જાણીને વિર્ભાગજ્ઞાન ને સદ્ભાવ આટલાકાળપર્યત રહે છે. એ વાત સ્પષ્ટ થાય છે.
તેમના અંતર નું કથન મળિયોહિશ્ન જો મરે! અતરે શાસ્ત્રો વિ હો” હે ભગવન ! આમિનિબાધિક જ્ઞાનીનું અંતર કેટલા કાળનું હોય છે? અર્થાત્ કેઈ આભિનિબાધિક જ્ઞાનવાળાનું જ્યારે આભિનિબંધિજ્ઞાન છૂટિ જાય છે, તે તે ફરીથી કેટલાકાળ પછી તેને પ્રાપ્ત કરી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–હે ગૌતમ! આમિનિબેધિકજ્ઞાની પિતાના છૂટિ ગયેલ આભિનિબંધિજ્ઞાનને ફરી પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછા “goળે તોમુદ્દત્ત સોળે પતિ શોર્ટ એક અંતર્મુહૂર્ત પછી તે ફરીથી પ્રાપ્ત કરીલે છે. આ અનંત કાળમાં અનંત ઉત્સપિયે અને અનંત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. યાવત્ કંઈક ઓ છો અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ વીતી જાય છે. “વં સુચનારસ વિ' એજ પ્રમાણે શ્રુતજ્ઞાનીનું પણ છૂટિ ગયેલ શ્રુતજ્ઞાન ફરીથી પાછું મેળવવામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળનું વ્યવધાન હોય છે. તે પછી ફરીથી તે શ્રુતજ્ઞાની બની જાય છે. “મનપજ્ઞાનાળિસ વિ” મનઃપવજ્ઞાની પણ પિતાના છૂટી ગયેલા મન:પર્યવજ્ઞાનને ફરીથી પ્રાપ્તકરવામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી કહેવામાં આવેલ એક અંતમુહૂર્ત કાળને અને અનંતકાળને પાર કરીને મેળવવા સમર્થ થઈ જાય છે. અર્થાત ફરીથી તેને મેળવી લે છે. વિદ્યાનિક્સ મંતે !
જીવાભિગમસૂત્ર
૪૬૪