________________
પર્યાવજ્ઞાની મન:પર્યવજ્ઞાનીપણથી કેટલા કાળ પર્યન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! મન:પર્યાવજ્ઞાની મન:પર્યવજ્ઞાનીપણાથી “soો ઇદં સમર્થ ૩ોસેળ સૂi Tદેવોહી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક ઓછા પૂર્વકટી કાળ પર્યન્ત રહે છે. “વરનાળી ભૂં મંતે ! સાલી અન્નવસિ' હે ભગવન કેવળજ્ઞાની કેવળજ્ઞાનીપણાથી કેટલાકાળ પર્યન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! કેવલજ્ઞાની કેવલજ્ઞાનીપણાથી સાદિ અપર્યવસિતકાળ પર્યન્ત રહે છે. “મરૂ ગાળી [ મંતે ! મરૂ ગwitળી ત્તિ વસ્ત્રો વદિ દો હે ભગવન્મતિ અજ્ઞાની મતી અજ્ઞાની પણાથી કેટલા કાળ પર્યત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–હે ગૌતમ. મત્યજ્ઞાની મત્યજ્ઞાની. પણુથી “ઉUUITળી તિવિ gur’ રહેવા માટે ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. એક “બનાણા વા બTનવસિ” અનાદિ અપર્યવસિત મત્યજ્ઞની હોય છે. તેમનું મત્યજ્ઞાન કયારેય પણ દૂર થઈ શકતું નથી. તે અભવ્ય કોટિના જીવ હોય છે. બીજા “નવી વા સપsઝવલિ અનાદિ સપર્યવસિત મત્યજ્ઞાની જીવ હોય છે. તેને અનાદિકાળથી લાગેલ મત્યજ્ઞાન દૂર થઈ જાય છે. અને ફરી તે મત્યજ્ઞાની થતા નથી. ત્રીજા “લારૂપ સજજ્ઞાતિ મત્યજ્ઞાની સાદિ સપર્યાવસિત હોય છે. આ મત્યજ્ઞાની અવસ્થાથી છૂટીને ફરીથી મત્યજ્ઞાની અવસ્થાવાળા બની જાય છે. તેથી એવા આ મત્યજ્ઞાની જીવ ઓછામાં ઓછા અંતમુહૂત પર્યન્ત મત્યજ્ઞાની બનેલા રહે છે. અને વધારેમાં વધારે કોણેf id wારું જ્ઞાવ બલૂઢ પરજાચિઠું સ્કૂળ” અનંતકાળ પર્યન્ત યાવત કંઇક ઓછા અપાઈ પુલગ પરાવર્ત કાળ પર્યત મત્યજ્ઞાનીપણાથી રહે છે. તે પછી તે નિયમથી જ્ઞાની બની જાય છે. “સુદTUTI વુિં વ’ મૃત અજ્ઞાની પણ એટલા કાળ પર્યન્ત જ મૃતઅજ્ઞાન પણામાં રહે છે. અને તે પછી શ્રુતજ્ઞાન વાળા બની જાય છે. “મિંન જાળી જ મરેહે ભગવન્! વિભંગ જ્ઞાનવાળા કેટલા કાળપર્યન્ત વિર્ભાગજ્ઞાની
જીવાભિગમસૂત્ર
૪૬૩